કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની...

71
કરણ-2 અયાસની ૂિમકા અને સંબંિધત સાહયની સમીા 2.1 તાવના 2.2 ુત સંશોધન સંદભ સૈાંિતક રૂઆત 2.2.1 ઐિતહાિસક પરેયમાં િવમંગલ્ 2.2.2 િવમંગલ્ નો ઉભવ અને િવકાસ 2.2.3 વતમાન પરેયમાં િવમંગલ્ 2.2.4 ુિનયાદ કળવણીુ ં હાદ 2.3 ૂવ થયેલા સંશોધનોના સારાંશ 2.4 ુત સંશોધનને આુષંગક ૂવ થયેલા સંશોધનોના સારની સંયોજનામક સમીા 2.5 ુત સંશોધનુ ં ઔચય 2.6 ઉપસંહાર

Upload: others

Post on 08-Nov-2020

3 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

�કરણ-2

અ�યાસની �િૂમકા અને સબંિંધત સા�હ�યની સમી�ા

2.1 ��તાવના

2.2 ���તુ સશંોધન સદંભ� સૈ�ાિંતક ર�ૂઆત

2.2.1 ઐિતહાિસક પ�ર�ે�યમા ંિવ�મગંલ� ્

2.2.2 િવ�મગંલ� ્નો ઉ�ભવ અને િવકાસ

2.2.3 વત�માન પ�ર�ે�યમા ંિવ�મગંલ� ્

2.2.4 �િુનયાદ� ક�ળવણી�ુ ંહાદ�

2.3 �વૂ� થયેલા સશંોધનોના સારાશં

2.4 ���તુ સશંોધનને આ�ષુ�ંગક �વૂ� થયેલા સશંોધનોના સારની સયંોજના�મક

સમી�ા

2.5 ���તુ સશંોધન�ુ ંઔ�ચ�ય

2.6 ઉપસહંાર

Page 2: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

13

�કરણ-2

સબંિંધત સા�હ�યની સમી�ા અને અ�યાસની �િૂમકા

2.1 ��તાવના :

સમ�યાને હલ કરવા માટ� અને સશંોધન યોજનાને નવી �ઝૂ માટ� સા�હ�યની સમી�ા એ

સશંોધન�ુ ંઆગ�ુ ં�ગ છે. સબંિંધત સા�હ�યની સમી�ાથી અ�યાસકને એક નવી �ૃ��ટ �ા�ત થતી

હોય છે. એક �તૂન અ�ભગમનો આિવ�કાર પેદા થતો હોય છે. �બનજ�ર� �નુરાવત�ન ટાળ� શકાય

છે. �વૂ�ના ં સશંોધનોને �તૂન સદંભ�મા ં �લૂવવાનો મોકો મળે છે. આ િવષય પર થઈ ગયેલા

સશંોધનો િવશેની �પ�ટતા પણ થાય છે અને તેના �ારા સશંોધક જ�ર �રૂ� ુ ંઉપયોગી માગ�દશ�ન

મેળવી નવા સશંોધનને વ� ુવૈ�ાિનક બનાવી શક� છે.

કોઈપણ સશંોધન માટ� સદંભ� સા�હ�યનો અ�યાસ અિત મહ�વનો બની રહ� છે. આ અ�યાસ

�ારા �તૂકાળમા ં ���તુ સમ�યાના સદંભ�મા ં થયેલા અ�યાસ તેની પ�િતઓ તેમજ તારણો

�દશા�ચૂક બને છે. સદંભ� સા�હ�યના અ�યાસ �ારા સશંોધક પોતાના અ�યાસનો પાયો મજ�તૂ

બનાવી શક� છે. સબંિંધત સા�હ�યના અ�યાસ�ુ ંમહ�વ �ગે Borg, W.R. & Gall M.D. (1996) જણાવે

છે ક� –

“The realated literature in any field forms the foundation on which all future work will

be built.”

કોઈપણ સશંોધક� સશંોધનકાય� કરતા પહ�લા ંસદંભ� સા�હ�યનો ઉપયોગ કરવો જોઈએ �થી

તે સા�હ�ય સશંોધકને સશંોધન માટ�ની �તર�ઝૂ આપે અને સમ�યા ઉક�લવાની �ૃ��ટ �ા�ત થાય.

સશંોધનમા ંસદંભ� સા�હ�યના અ�યાસની જ��રયાત પર ભાર �કૂતા ંશાહ, દ�િપકા (2004)

જણાવે છે ક�,

પોતાના સશંોધનકાય� માટ�ની જ��રયાતો અને તેના માટ�ની આવ�યક અને ઉપલ�ધ

તકિનક� �િુવધાઓ હાથ ધરવાના સશંોધનની સફળતા માટ�ની બાર�ઓ ��ુલી કર� છે. �વૂ� થયેલા ં

સશંોધનોની સમી�ા �ારા ન�નૂા પસદંગી, ઉપકરણોની પસદંગી ક� રચના, સશંોધન યોજના,

મા�હતી એકિ�કરણની ર�ત, મા�હતી �થૃ�રણ માટ�ની �કશા�ીય પ�િત વગેર� �ગે�ુ ંમાગ�દશ�ન

પણ મળ� રહ� છે. (�.ૃ28)

સશંોધનકાય�ના હ��ઓુ, �પર�ખાઓ, પ�િત, મયા�દા વગેર� �પ�ટ કરવા માટ� સશંોધક�

અગાઉ થયેલા અ�યાસોનો અ�યાસ કરવો જ�ર� બને છે. �થી સશંોધનકાય�ની સાચી સમજ �ા�ત

Page 3: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

14

થાય. સદંભ� સા�હ�યનો અ�યાસ સશંોધકને પોતાની સમ�યા �પ�ટ કરવામા ંદ�વાદાડં�ની �િૂમકા

ભજવે છે. સશંોધકની �તર�ઝૂમા ંવધારો કર� છે. તેમજ તેની મયા�દાઓ ન�� કરવામા ંઉપયોગી

નીવડ� છે. સશંોધનની �દશા ન�� કર� છે અને �બનજ�ર� મહ�નત અટકાવે છે. સમય, શ��ત અને

નાણાનંો બચાવ થાય છે. ��ેની સમ�યાઓ �ણી શકાય છે. િવ�લષેણની ���યા �ગ�ે ુ ં

માગ�દશ�ન ��ંુૂ પાડ� છે. સશંોધકને પોતે કરવાના કાય�મા ંમાગ�દશ�ન ��ંુૂ પાડ� છે. સશંોધનની સાથ ે

સાથે તે �યાલ �ગનેા સદંભ� પણ તપાસવા જ�ર� હોવાથી સૌ �થમ ઐિતહાિસક પ�ર�ે�યમા ં

િવ�મગંલ� ્અનેરા તથા તેના ઉ�ભવ અને િવકાસનો અ�યાસ કરવામા ંઆ�યો છે.

���તુ �કરણમા ં ઐિતહાિસક તથા વત�માન પ�ર�ે�યમા ં િવ�મગંલ� ્ અનેરા િવશે

સૈ�ાિંતક ર�ૂઆત કરવામા ં આવી છે, તેમજ �વૂ� થયેલા સશંોધનોના સારાશં ર�ૂ કર� તેની

સયંોજના�મક સમી�ા કર� ���તુ સશંોધન�ુ ંઔ�ચ�ય દશા�વવામા ંઆ��ુ ંછે.

2.2 ���તુ સશંોધન સદંભ� સૈ�ાિંતક ર�ૂઆત :

નઈ તાલીમની સ�ંથા િવ�મગંલ� ્અનેરાના શૈ��ણક અને સામા�જક ��ેે �દાન સદંભ�

સૈ�ાિંતક ર�ૂઆત આ �માણે છે.

2.2.1 ઐિતહાિસક પ�ર�ે�યમા ંિવ�મગંલ� ્અનેરા :

21 ઓ�ટોબર 1931 (દશેરાના �દવસ)ેમા ં હ�ડયોલ �જ�લો સાબરકાઠંામા ં જ�મેલા �ી

ગોિવ�દભાઈ રાવલ �ઓ�ુ ંપ�રવારમા,ં િમ�ોમા,ં પ�ર�ચતોમા,ં િશ�ણ સ�ંથામા ંઅને દ�શિવદ�શમા ં

પણ તેઓ�ુ ં �લુામ�ુ ં નામ ‘ગોરા’ બ� ુ લોકિ�ય છે. તેઓનો જ�મ નાગર પ�રવારમા ં થયેલો

િપતા�ુ ંનામ �ઠાલાલ અમથારામ રાવલ, માતા�ુ ંનામ અ�તૃ�ંુવર� �ઓ�ુ ંનાનપણમા ંઅવસાન

થતા ં ગોિવ�દભાઈ�ુ ં �ારં�ભક િશ�ણ � ૂથંાઈ ગ�ુ.ં િપતા માણભ� હતા. ગામડ�-ગામડ� ફર�

મહાભારતની કથા કરતા. આથી ગોિવ�દભાઈએ બાળપણમા ં તેમની સાથે રહ� મહાભારત અને

રામાયણ�ુ ં આકંઠપાન ક�ુ�. તેમની વાતોમા ં આવતો ભારતીય સ�ં�ૃિતનો સદંભ� એ એમને

બાળપણમા ંમળેલી આ િશ�ા-દ��ા છે. ભાષાવૈભવ અને વ���ૃવ એ એમને િપતા તરફથી મળેલો

વારસો છે. ગોિવ�દભાઈના િપતા એમને કમ�કાડં� �ા�ણ બનાવવા સ�ં�ૃત પાઠશાળામા ંભણાવવા

માગતા હતા. પણ દ�વયોગે એ �હ�મત હાઈ��ૂલ �હ�મતનગરમા ં પહ�ચી ગયા. એમની વાચન,

લેખન અને વ���ૃવની શ��તઓ અહ�યા બરાબર ખીલી. િવ�ાથ�કાળમા ંએ સેવાદળમા ંજોડાયા.

સેવાદળે એમને ને��ૃવની તાલીમ આપી. એટ�ુ ં જ નહ�, એક સનાતની �ા�ણને રા���યતાના

Page 4: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

15

સ�ંકાર આ�યા. ગોિવ�દભાઈને એસ.એસ.સી. પછ� �ુ�ંુબની ગર�બાઈએ નોકર� કરવા ફરજ પાડ�,

પણ નોકર�મા ં �લુામી લાગતા ં તે છોડ� દ�ધી. એ પછ� ઉ�ચ િશ�ણ લવેા કૉલજેમા ં ન જતા ં

િવચાર�વૂ�ક �જૂરાત િવ�ાપીઠમા ં ગયા. ગોિવ�દભાઈ�ુ ં શમ�ુ ં �ામસેવક થવા�ુ ં હ� ુ ં પણ

િવ�ાપીઠના અ�યાસે એમને સમ��ુ ંક� જગતના બધા અનથ��ુ ં�ળૂ સાચા િશ�ણના અભાવમા ં

છે. એટલે એમણે િશ�ણ મારફતે સમાજસેવા કરવા�ુ ં િવચા�ુ�. આ માટ� કામની શ�આત સવ�દય

યોજના શામળા�ના ઉપસચંાલક તર�ક� કર�. એ પછ� �મુિતબહ�ન સાથે લ�ન�િંથથી જોડાયા.

�યારબાદ રાજપીપળામા ં�.બી.ટ�.સી. થઈ તેમણ ે�વત�ં િશ�ણ સ�ંથા શ� કરવાના �ય�નો શ�

કયા�.

સ�ંથાના �થળની પસદંગી માટ� એ ઘ�ુ ંફયા�. છેક નમ�દા �ધુી જઈ આ�યા. પણ તેમના

િપતાએ ક�ુ;ં ‘‘�યા ં જ��યા �યા ં �વો’’ તેમણે પોતાના વતન હ�ડયોલમા ં બસેવા�ુ ં ન�� ક�ુ�.

હ�ડયોલ ઈડર �ટ�ટ�ુ ંગામ�ુ.ં શૈ��ણક ર�તે ઘ�ુ ંપછાત. ક�યા િશ�ણ તો ��ૂય એટલે વતનનો

સાદ સાભંળ� િપતાની �ેરણાથી ગામની મહાદ�વની ધમ�શાળામા ં 1959મા ં િનશાળ શ� કર�. આ

શાળા િવનયમ�ંદર અનેરાના આચાય� તર�ક� 30 વષ� �ધુી સેવા આપી અને સ�કડો િવ�ાથ�ઓ�ુ ં

�વનઘડતર ક�ુ� છે. એમના ઘણા િવ�ાથ�ઓ �વનના િવિવધ ��ેે ઝળ�ા છે, મોટાભાગના

િવ�ાથ�ઓ ઉ�મ ખે�ૂત અને સારા િશ�કો પણ થયા છે તે� ુ ંએમને ગૌરવ છે. શ�આતના વષ�મા ં

ઘણી-ઘણી કસોટ� થઈ અનેક તડક�-છાયંડ� આવી પણ ગોિવ�દભાઈ અને �મુિતબહ�ને તમામ

પડકારોનો સામનો કર� િવ�મગંલ� ્અનેરા� ુ ંિનમા�ણ ક�ુ�. અ�યાર� વનરા�થી શોભતા, બાળકોના

�ક�લોલથી � ૂજંતા અને અનેકિવધ ��િૃ�થી ધમધમતા અનેરા અને � ૃદંાવન નામના ં બ ે

િશ�ણસ�ુંલ એ આ દંપતીની તપ�યા�નો પ�રપાક છે. િશ�ણ ��ુય�વે �િુનયાદ� િશ�ણમા ંઅનકે

�યોગો એમણ ે કયા�. �જુરાત ક�ળવણી પ�રષદની �થાપના માટ� તેમણ ે આગવેાની લીધેલી.

િવનોબા� �થાિપત આચાય��ુલ �જુરાતના એ ��ખુ છે અને �જૂરાત િવ�ાપીઠના આ�વન ��ટ�

છે. આ� �જુરાતના �િત��ઠત ક�ળવણીકારોમા ંએમ�ુ ં�થાન મોખરા�ુ ંછે. �જુરાતના �ત�રયાળ

િવ�તારોની અનેક રચના�મક સ�ંથાઓ સાથે એ ��ખુ ક� ��ટ� તર�ક� સકંળાયેલા છે. સાબરકાઠંા

�જ�લા િશ�ણ સિમિતના ચરેમેન તર�ક� એમણ ેઘણા નવા ચીલા પાડ�લા. �જુરાત લોકસિમિત અને

�જુરાત ઊ��િવકાસ સ�ંથા સાથે પણ એ જોડાયેલા છે. �ગત ર�તે વેઠવા�ુ ંઆવવા છતા ં�હ�ર

�વનના ��ો િવશે એ હમંેશ િનભ�યપણે લખતા અને ર�ૂઆત કરતા ર�ા છે. સવ�દય, િશ�ણ,

સ�ં�ૃિત, �વન અને અ�યા�મ િવશેના એમના લખાણોમા ં��ુ ં �ચ�તન અને સા�હ��યક �પશ� જોવા

મળે છે. તેઓ સારા વ�તા અને સ�યક િવચારક છે. બ�રુ�ના વ�ુધંરા, મયા�દા ��ુુષો�મ �ીરામ,

Page 5: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

16

સકલ��ુુષ �ી�ૃ�ણ, �ગુ��ુુષ ગાધંી�, �વન� ્સ�ય શોધન�,્ સા િવ�ા, નઈતાલીમ ત�વદશ�ન

અને �યોગ �વી ��ુય�વે 21 �ટલા ��ુતકો�ુ ંલેખન ક�ુ� છે. તેમને વાચંવાનો ભાર� શોખ છે.

યોગ અને અ�યા�મ એ એમના રસના ��ેો છે.

ઉપરો�ત પ�રચય ઋિષદંપિત પૈક� ગોિવ�દભાઈ રાવલનો થયો પરં� ુિવ�મગંલ� ્અનેરાના

િનમા�ણ પાછળ �નો ��ુય હાથ છે એવા ઋિષપ��ન �મુિતબહ�નનો જ�મ 15મી ઓગ�ટ 1931ના

રોજ આમોદ (�જ.ભ�ચ) �કુામે એક �ન પ�રવારમા ં થયેલો. િપતા�ુ ં નામ ભોગીલાલ �ઠાભાઈ

શાહ, માતા�ુ ંનામ જશકોરબહ�ન. શાિંતલાલ શાહ તેમના �આ � સરદાર સાહ�બ�ીના સે��ટર� અને

પછ� �ુબંઈ રા�યના મ�ુર �ધાન થયેલા. �ણીતા ક�ળવણીકાર નવલભાઈ શાહ તેમના બનેવી

થાય. �મુિતબહ�ન�ુ ં િવનીત (SSC) �ધુી� ુ ં િશ�ણ િવ�લ ક�યા િવ�ાલય ન�ડયાદમા ંથ�ુ.ં તેઓ

મહા�મા ગાધંી �થાિપત �જૂરાત િવ�ાપીઠના �નાતક છે અને રાજપીપળાના �બીટ�સી ક���માથંી

�ડ�લોમા ઈન બ�ેઝક એ��કુ�શન ક�ુ� છે. તેમણે સગંીત�ુ ં િશ�ણ પણ મેળ��ુ ં છે. �વનની

કાર�કદ� તેમણ ે િવ�લક�યા િવ�ાલયમા ં િશ��કા તર�ક� આરંભેલી. ગોિવ�દભાઈ રાવલ સાથે

�તર�ાતીય લ�ન કયા� બાદ આ દંપતીએ સાબરકાઠંા �જ�લાના આ�દવાસી ��ે શામળા�મા ં�ણ

વષ� િશ�ણ�ુ ં કામ ક�ુ�. એ પછ� તેઓ ગોિવ�દભાઈ સાથે હ�ડયોલ આ�યા અને મહાદ�વની

ધમ�શાળામા ંશાળા શ� કર�. �યારબાદ �ી અ�યાપન મ�ંદર અનેરાના આચાય� તર�ક� તેઓ છે�લા ં

27 વષ� એકધાર� કામગીર� કર�. 31મી ઓ�ટોબર 1989ના રોજ િન��ૃ થયા.ં સાબરકાઠંા� ુ ંભા�યે

જ એ�ુ ંગામ હશ ેક� �યા ં�મુિતબહ�નની િવ�ાથ�ની �ાથિમક િશ��કા તર�ક� સેવા ન આપતી હોય.

સાબરકાઠંામા ંઘેર ઘેર િશ��કાઓ તૈયાર કરવા�ુ ંકાય� �મુિતબહ�ને ક�ુ� છે.

િશ�ણની સાથે સાથે ટ�વ ઘડતર અને �ણુિવકાસ ઉપર એ �બૂ ભાર �કૂ� છે. છા�ાલય

સચંાલન એ એમની આગવી કળા છે. �વ�છતા, �ઘુડતા, ચોકસાઈ અને િનયિમતતાના તેઓ ખાસ

આ�હ� છે. અ�યાપન મ�ંદર અને છા�ાલયની કામગીર�ની સાથે તેઓ સ�ંથા�ુ ં ખાદ�કામ પણ

સભંાળે છે. િવ�મગંલ� ્સચંા�લત સમાજક�યાણ યોજનાના સયંોજક તર�ક� બહ�નો અને બાળકોની

��િૃ�ઓ – ઘો�ડયાઘર, બાલવાડ�ઓ, મ�હલામડંળો�ુ ં પણ સચંાલન કર� છે. િવનોબા� �ે�રત

�ીશ��ત �ગરણ અ�ભયાનના સાબરકાઠંાના સયંોજક તર�ક� કામ કર� છે. મ�હલા �ગરણના

ઉ�ેશથી િશ�બરો, પદયા�ા, ખાદ� અને સા�હ�ય�ચાર વગરે� ��િૃ�ઓ�ુ ં આયોજન કર� છે.

આરો�ય��ેે �જુરાત િશવા�� ુ �ચ�ક�સા સશંોધન મડંળના ��ટ� તર�ક� િશવા��નુી ��િૃ�ઓ પણ

કર� છે. ખાદ� �ામો�ોગ અને �ામિવકાસ�ુ ં કામ કરતી ‘રચના’ સ�ંથાના તે મેનેજ�ગ ��ટ� છે.

Page 6: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

17

��ુય�વે િશ�ણ અને મ�હલા ઉ�થાન એ એમ�ુ ંકાય���ે છે. સફાઈ, કતાઈ અને સગંીત એ એમના

શોખના િવષયો છે.

ઋિષદંપિતના સતંાનો એક �દકરો અ�લુ અને �દકર� ઉવ� છે. બનંે� ુ ં મા�યિમક િશ�ણ

અનેરામા ં��ંુૂ થ�ુ ંતથા અ�લુભાઈ િવ�ાપીઠમા ં�નાતક થયા. તેમને સા�હ�યમા ંઅને િ���ટ�ગમા ંઘણો

રસ છે. તેમનો સા�હ�યપ�રષદ તથા ક�ટલાક સા�હ�યકારો સાથે ઘણો સારો સબંધં છે. આજની નવીન

ટ�કનોલો�મા ં�બૂ રસ ધરાવે છે. તથા ઈ મેગે�ન સચંયન ચલાવે છે. અમે�રકામા ંપોતાનો �બઝનેસ

ધરાવે છે. ��ુી ઉવ� આઈ. સ�ન છે તથા ��લે�ડમા ંઆઈ સ�ન તર�ક� સેવા આપી �.ુએસ.એ.મા ં

જઈ ��રુોલો��ટ થઈ �ુદંર કામગીર� કર� છે. તથા પૌ�-પૌ�ીઓ સે�,ુ સમીપ અને આશના �બૂ

હ�િશયાર અને ઉ�સાહ� છે. પ�રવારના બધા જ સદ�યોને ખાદ� અને આ�મી�વન ગમે છે.

વત�માન સમયમા ં �ી ગોિવ�દભાઈ રાવલ અને �ીમિત �મુિતબહ�ન રાવલ િવ�મગંલ� ્

અનેરામા ંમાણસો ઉગાડવાની નેમ સાથે કાય�રત છે. �ી ગોિવ�દભાઈ રાવલ હાલ આ�દવાસી સેવા

સિમિત શામળા�, લોકસિમિત �જુરાત, �ામ �વરાજ આ�મ ક�છ સ�ંથાઓમા ં ��ખુ તર�ક�

સેવારત છે. તથા રચના �િત�ઠાન અનેરામા ંમ�ંી તથા લોક �વરા�ય સામિયકના સપંાદક છે અને

�જૂરાત િવ�ાપીઠના આ�વન ��ટ� છે. આ ઉપરાતં તેમને દશ�ક િશ�ણ એવોડ�, આનત� એવોડ�

અને ���રયા એવોડ� મળ� ��ૂા છે.

�ીમિત �મુિતબહ�ન રાવલ વત�માનમા ંરચના સ�ંથાના મેનેજ�ગ ��ટ� તથા િવ�મગંલ� ્

ના મ�ંી તર�ક� સેવારત છે. આ ઉપરાતં સવ�દય યોજના, ખાદ�કામ, સમાજક�યાણ �ો��ટ �ારા

�હ�મતનગરના 30 ગામોમા ંબાલવાડ�ઓ, મ�હલામડંળો અને મ�હલા �ગરણ ��ેે સીધી કામગીર�

કર� ર�ા છે અને ‘ઈ�સાની �બરાદર� મ�હલામચં’ની રચના �ારા �હ��ુ ��ુ�લમ બહ�નોમા ંભાવા�મક

એકતા �થાપવા�ુ ંકાય� કર� ર�ા છે.

2.2.2 િવ�મગંલ� ્નો ઉ�ભવ અને િવકાસ :

મહા�મા ગાધંી�એ દ��ણ આ��કાથી શ� કર� સેવા�ામ આ�મ �ધુી એમની અસાધારણ

��ાના બળે િશ�ણના � �યોગો કયા� અને તેના આધાર� �િુનયાદ� િશ�ણ�ુ ં � નવતર

િશ�ણદશ�ન આ��ુ ં તેનો િવ�ક�ાએ પણ �વીકાર થયો છે. �નુે�કોએ છે�લો ડ�લોસ� કિમશનનો,

Learning : The Treasure Within નો � �રપોટ� �ગટ કય� છે તેમા ં િશ�ણના � ચાર આધાર�તભં

બતા�યા છે તે સીધે સીધા �િુનયાદ� િશ�ણના જ ચાર િસ�ાતંો છે � આ �જુબ છે.

1. Learning to know 3. Learning to Live together

2. Learning to do 4. Learning to be

Page 7: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

18

ગાધંી�એ દ��ણ આ��કામા ં કર�લ સ�યા�હમાથંી જ અસહકાર �દોલનનો જ�મ થયો

હતો. સૌ �થમ સ�યા�હનો જ�મ આ��કામા ંથયો હતો. તેમની ક�ળવણીની ��િૃ�ઓનો પાયો પણ

દ��ણ આ��કામા ંજ ના�યો હતો. એમણે દ��ણ આ��કામા ંકર�લ િશ�ણના �યોગો ભારતમા ંફા�યા

��યા અને દ��ણ આ��કામા ંવવાયે�ુ ંગાધંી િવચાર�ુ ંબીજ ભારતમા ંખાસ કર�ને �જુરાત રા�યમા ં

‘�જૂરાત િવ�ાપીઠ’ના નામે વટ��ૃ�પે પાગં�ુ� અને �જુરાતના િવિવધ �ત�રયાળ િવ�તારોમા ં

િવ�ાપીઠમા ં િશ�ણ મેળવેલ િવ�ાથ�ઓ �ારા આ વટ��ૃની વડવાઈઓ �પે નઈ તાલીમની

સ�ંથાઓનો આિવભા�વ થયો અન ેતે પૈક�ની એક વડવાઈ એટલ ેિવ�મગંલ� ્અનેરા.

િવ�મગંલ� ્ અનેરાની �થાપના પાછળ�ુ ં કારણ �જૂરાત િવ�ાપીઠના આદશ�, �યેયો,

નૈિતક ��ૂયો તથા ગાધંી��ુ ંઐિતહાિસક સાત�ય તથા તે� ુ ંિશ�ણ એ �થાપકના મનમા ંવસી ગ�ુ ં

તથા િશ�ણ �ારા સમાજ ઘડતર અને �ય��ત ઘડતર થઈ શક� તે બાબત ખાસ હતી.

દ��ણ આ��કામા ંગાધંી�એ �ફિન�સ આ�મ અને ટો��ટોયવાડ� મારફતે ક�ળવણીના �યોગ

કયા� હતા. �યોગના અ�ભુવોમાથંી �ા�ત થયેલા પ�રણામો પર તેમણે �ચ�તન કર� ક�ળવણીની એક

નવી જ �દશા આપી છે.

ર��કન�ુ ં ��ુતક Unto the Last એ ગાધંી�ના �વન ઉપર �બૂ અસર કર� અને તેનો

�જુરાતીમા ંઅ�વુાદ કય� અને નામ આ��ુ ં ‘સવ�દય’. અને આ સવ�દયના િસ�ાતંોને પ�ર�ણૂ�

કરવા ઈ.સ. 1904મા ં �ફિન�સ આ�મની �થાપના કર�. આજની નવી ક�ળવણીના વત�માન

�વાહોની ગગંો�ી તે �ફિન�સ આ�મના �યોગો હતા એમ કહ� શકાય. ગાધંી�એ �ફિન�સ

આ�મમા ંિશ�ણ�ુ ંત�ં �યાર� ઊ�ુ ંક�ુ� �યાર� તેમણ ેયો�લી પ�િત �યારપછ� ભારતમા ંિશ�ણ��ે ે

તેમણે કર�લા �યોગો�ુ ંબીજ હ� ુ.ં

ગોરાઓના રંગભેદ સામે ગાધંી�એ સ�યા�હ કય�. આ સ�યા�હ�ઓની ધરપકડ થઈ �યાર�

તેમના �ુ�ંુબીજનોની કાળ� લવેા માટ� તથા આિથ�ક મદદ માટ� ટો�સટોય વાડ�ની રચના થઈ.

ગાધંી�ના �વનમા ંઔપચા�રક િશ�ણનો આ સૌ �થમ �યોગ હતો. ટો�સટોય વાડ�ના �વન

દરિમયાન ગાધંી� પોતે પણ િવ�ાથ�ઓને ઘડવા જતા અ�ભુવમાથંી પોતે પણ ઘડાયા.

અમદાવાદમા ં ઈ.સ. 1915મા ં કોચરબ ગામમા ં જમીન �ા�ત કર�ને કોચરબ આ�મની

�થાપના કર�. �ફિન�સ આ�મ તથા ટો�સટોય વાડ�ના આધાર� જ અહ�ની આ�મ �વનની પ�િત

�માણે દ� િનક કાય��મ ન�� કયા� હતા.

કોચરબ આ�મમા ંશ� થયલેી ��િૃ�ઓ �દન-�િત�દન િવકસવા અને િવ�તરવા માડં� હતી.

આ�મ �વનના �યોગો િવ�તરવાને કારણે િવશાળ જ�યાની જ��રયાત ઊભી થતા ં સાબરમતી

Page 8: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

19

નદ�ના �કનાર� હ�રજન આ�મની �થાપના ઈ.સ. 1917ના �ુલાઈ માસની 19 તાર�ખે કરવામા ં

આવી હતી. આ સમયે દ�શની આઝાદ� અને રચના�મક ��િૃ�ઓ�ુ ંક��� બની ગ�ુ ંહ� ુ.ં રચના�મક

��િૃ�ઓનો આરંભ ગાધંી�એ અહ�થી જ કય� હતો. આઝાદ� માટ�ના અનેક રા���ય કાય��મો�ુ ં

આયોજન અને સચંાલન પણ ગાધંી�એ અહ�થી ક�ુ� હ� ુ.ં

ઈ.સ. 1920મા ં �જુરાત રાજક�ય પ�રષદ� પણ િશ�ણ �ગ ે ક�ટલાક મહ�વના િનણ�યો

લીધા હતા. તેમા ંએક મહ�વનો િનણ�ય �જૂરાત િવ�ાપીઠની �થાપના �ગનેો હતો. �ની ન�ધ

લવેી જ�ર� છે. આ �ૃ��ટએ જોઈએ તો �જૂરાત િવ�ાપીઠના ં ઉ�ગમના ં ��ૂળયા અસહકારના

�દોલનમા ંતેમજ �જુરાત રાજક�ય પ�રષદના િનણ�યમા ં�પ�ટપણે �ૃ��ટગોચર થાય છે.

આ અરસામા ંલોક��િૃત તો આવી પણ પછ� એ લોક��િૃત ટક� રહ� અને વધે એ માટ�

ગાધંી�એ એક ન�ુ ંપગ�ુ ંિવચા�ુ�. ફ�ત ભાષણોથી ઊભી કર�લી લોક��િૃત થોડા વખતમા ંઉભરો

પતી જતા ંશમી �ય તે�ુ ંથાય તેમ બને. દ�શની બ�સુ�ંય જનતા ગામડામા ંવસતી હતી. આ

જનતામા ંસતત પલાઠ� વાળ�ને બસેે અને તેમને દોર� તેવા કાય�કરોની જ�ર હતી. આ કાય�કરો

તૈયાર કરવાનો પ�િતસરનો �યાસ જ�ર� હતો. કાય�કરો એવા હોવા જોઈએ ક� � ગામડાની ��મા ં

ભળ� �ય. એ �� પાસે હાથ લાબંો કયા� િસવાય �વી શક� તો જ ��ને બોજો ન લાગે. અ�યાર

�ધુી� ુ ંિશ�ણ મા� કાર�નૂો પેદા કરવા�ુ ંિશ�ણ હ� ુ.ં િશ�ણ પરાવલબંન જ સ��ુ ંહ� ુ.ં આ માટ�

એમણે નવા �કારના િશ�ણનો ન�નૂો �રૂો પાડવા સ�ંથા ઊભી કર� તે 18મી ઓ�ટોબર 1920ના

રોજ �થાપેલી આ સ�ંથા ‘�જૂરાત િવ�ાપીઠ’. આમ �જૂરાત િવ�ાપીઠની �થાપના સમયે ગાધંી�એ

ક�ુ ંક�, ‘‘એક વ�ણક��ુ જો કર� શકતો હોય તો મ� ઋિષ�ુ ંકામ ક�ુ� છે.’’

રાવલ, એસ. થોડ�ક માર� વાત (2013)મા ંજણાવે છે ક�,

‘‘�જૂરાત િવ�ાપીઠમા ં 1954ના અરસામા ં અમે અ�યાસ કય�. �યારની વાત કર�એ તો

�ખર િવચારક-ક�ળવણીકાર અમારા મહામા� �.ૂ મગનભાઈ દ�સાઈ, પાયાના િવચારો અને ��ય�

�વન �વતા સાચા માનવ અથ�શા�ી �.ૂ િવ�લકાકા, �.ુ �ગ�રરાજ�, મ�ણભાઈ દ�સાઈ, ક��ુભાઈ

દ�સાઈ, ��ુુલભાઈ કલાથ�, શાિંતભાઈ ગાધંી, રામલાલ પર�ખ બધા જ ��ુત અને �ખર િવ�ાન

અ�યાપકો દર�કની કંઈક િવશેષ �કારની �વનશૈલી અને ��યાઓએ અમને સાચા ર�તે દોયા� છે.’’

�ુલનાયક�ી�ુ ંસા�ંુ મકાન �મા ંમગનભાઈ અને ડાહ�બા રહ�તા.ં �યા ંદર રિવવાર� બપોર�

િનયિમત ર�તે એમની ��ુલી ઓસર�મા ં મગનભાઈ, ઠાકોરભાઈ દ�સાઈ, �વણ�ભાઈ, દ�શપાડં�

બધા નવ�વનમાથંી આવી ભેગા થઈ સ�હૂકાતંણ કરતા ંકરતા ંઅનેક ચચા�-વાતો કરતા એ �ૃ�ય

આ� પણ મનમાથંી ખસ�ુ ંનથી.

Page 9: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

20

એ વખતનો કાતંણ અને �થુાર� ઉ�ોગ. કાતંણની �ણૂી બનાવવાથી કતાઈ અને વણાટ

�ધુીની દર�ક ���યા �બૂ ચોકસાઈ, ઝીણવટ અને શૈ��ણક ર�તે કરાવતા એ અ��તુ હ� ુ.ં ઉ�ોગ

િશ�ક રામટ�ક� પણ �બૂ �યાન આપતા હતા.

વગ� શ� થવાના આરંભમા ં �ાથ�ના, ભજન કરાવવા ગાધંવ� સગંીત મહાિવ�ાલયના

આચાય� રાવ�ભાઈ આવતા. એમના �રૂના ંભજનોમા ંલીન થઈ જવા� ુ ંહ� ુ.ં

વગ�મા ંમગનભાઈએ પોતે લખે�ુ ં‘સ�યા�હની મીમાસંા’, િવ�લકાકાએ પોતે લખે�ુ ં‘માનવ

અથ�શા�’, નાણાશા�, ઉપરાતં રા��ભાષા �હ�દ�, �જુરાતી ભાષા, રા�યશા�, જગતનો ઇિતહાસ

વગેર�� ુ ં અ�યાપન આ� પણ યાદ આવે છે. બધા અ�યાપકો ખાદ�ધાર�, સાદા, હસ�ખુા,

અ�યાસી, �ચ�તનશીલ હતા. દર�ક પાસેથી �બૂ �ડાણ�વૂ�ક�ુ ંઅને રસ�દ �ાન મળ�ુ ંહ� ુ.ં આ

બધા માટ� �ોફ�સર �વો શ�દ જ કદ� મનમા ંઆ�યો નથી. બધા જ ન�કના જ લા�યા છે.

લાય�ેર� એક મોટો ખ�નો, અ�યાસ અને વાચંન માટ� એનો ઉપયોગ ભર�રૂ કય� હતો.

િવ�ાપીઠમા ંછે�લા વષ�મા ં6 મ�હના ખભે થેલા અને �બ�તર લટકાવી �જુરાતના �ડાણના

િવ�તારોમા ંલોક�વનના અ�યાસઅથ� સમ� અ�યાસની �ૃ��ટએ દાતંાથી સેવા�ામ �ધુીના �વાસો

ખેડવાની પણ મ� પડ�.

િવ�ાપીઠ�ુ ં �યેય ભણીને �નાતકો ગામડાઓંમા ં જઈ િશ�ણ અને બા�એુ બતાવેલા ં

રચના�મક કાય� �ારા સમાજ પ�રવત�ન�ુ ં કામ કર� એ હ� ુ.ં તેથી છે�લા 6 મ�હના આમ ��ય�

ર�તે બ�ુ ંનજરો નજર જોઈને અ�યાસ થાય તે �બૂ જ�ર� મહ�વ�ુ ંગણા� ુ.ં

�.ૂબા�એુ �થાપેલી આ િવ�ાપીઠમાથંી અમને �વનની ચો�સ �દશા મળ�. અહ��ુ ંિશ�ણ

મેળવવા�ુ ંબ��ુ ંતે� ુ ં�બૂ ગૌરવ છે. અને છે�લે દાતંાથી સેવા�ામ �ધુીના �ડાણના િવ�તારોના

અ�યાસની �ૃ��ટએ � �વાસો ખેડ�ા છે તે બ� ુજ ઉપયોગી થ�ુ ંછે. એમાયં �યાર� સાબરકાઠંાના

પહાડો, જગંલોના આ�દવાસી ��ેમા ં ટ�કર�-ટ�કર�, �પંડ�-�પંડ� રહ�તા આ�દવાસીઓની ગર�બાઈ,

િનર�રતા જોઈ �યાર� મનમા ંથયે�ુ ંક� ભિવ�યમા ંકામ માટ� તો આવા િવ�તારમા ંજ બસે�ુ ંજોઈએ

અને સાચે જ, મારા નસીબ ેગોરા મને સાબરકાઠંાના જ મ�યા અને અમે બનંે �વનસાથી બ�યા

પછ� એ જ િવ�તારમા ં શ�આતના ં �ણ વષ� નરિસ�હભાઈ ભાવસાર આ�દવાસીઓની કાયાપલટ

કરનાર તપ�વી સાથે કામ ક�ુ�. પરં� ુએ પછ� ગોરાની ઝખંના વતનમા ંબસેીને કામ કરવાની હતી.

�તે ક�ટલીક ગડમથલો અ�ભુ�યા બાદ�ુ ંઅમા�ંુ સ�ન એટલ ેિવ�મગંલ� ્અનેરા અને તેને અમે

કમ��િૂમ બનાવી.

Page 10: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

21

િવ�મગંલ� ્શ�દ ઘણો �ચો છે. સમ�ત િવ��ુ ં – ન ક�વળ મ��ુય�ુ ં – ચરાચર ��ૃ�ટ�ુ ં

મગંલ થાય એવી ભાવના સેવીને િવ�મગંલ� ્અનેરા નામ આપવામા ંઆ��ુ ંઅને તે �માણે કામ

પણ કર� છે.

આ માટ� ગાધંી�એ શ�દ આ�યો છે – સવ�દય અને તેની કાય�પ�િત છે – ��યોદય.

સમાજમા ં� પાછળ રહ� ગયા છે તેમને સૌની હરોળમા ંલાવવા છે આ માટ� અમે િશ�ણ

મારફતે સમાજ પ�રવત�નની ���યા �વીકાર� છે. ‘वसुधैव कुटु�बकम’् આ છે િવ�મગંલ� ્ નો

�યાનમ�ં, �યાન, અવધાન. � એક છે તેના ઉપર એકા� થ�ુ ંત.ે

આજ લગીની મ��ુય �િતની યા�ાનો �કુામ મા� લોહ�ની સગાઈ આધા�રત �ુ�ંુબ �ધુી

આવીને અટક� ગયો છે. આ� િવ�ાન બળે લાધેલી અ��તૂ સ��ૃ� પછ� પણ માનવ�ત अयं�नजः

परो वेि�त - મારા-તારાની �ુદાઈ �લૂી શકતી નથી. આ છે માનવ�તના �ુઃખ�ુ ં�ળૂ. એ�ુ ંમારણ

આપણા મિનષીઓએ આ��ુ ં છે : वसधुैव कुटु�बकम,् य�कै भव�त �व�व नीडम ् । પખંીના માળા-

ઘ�સલા ��ુ ં આ િવ� કો�ટ-કો�ટ ��ાડંોના પ�રમાણમા ં તો �બ��ુ છે, એ મા�ંુ �ુ�ંુબ. એવો

�યા��તભાવ મ��ુય�ુ ં�ચ� નહ� �વીકાર� તો માનવ�ુળના ં��ૂળયા ંમર� પરવાયા� સમજો.

આથી, િવ�મગંલ� ્એ આષ��ૃ�ટાના મ�ં�ુ ં �યાન ધરવા �ૃતિન�યી હોઈ એણ ેપોતાનો

�યાનમ�ં બના�યો છે.

િવ�મગંલ� ્�ુ ં�તીક :

�તીક એટલે ભાવનો આિવભા�વ. િવ�મગંલ� ્�ુ ં�તીક છે �લુાબ. ��ુપરાજ �લુાબ, �પ,

રંગ અને �ગુધં. આ િ�પ�રમાણને લઈ �લુાબ ��ુપોની �ુિનયામા ં િશરમોર ર�ુ ં છે. ��ુપ પાસે

પોતીક� છટા છે. પણ એ સૌમા ં�લુાબ અને�ંુ.

પરમા�માનો ��યય કરાવવા માટ� ��ુપ અને બાળક �રૂતા ં છે. મોટપણે બાળકને તો

ઘણાય લપેડા લાગે છે. પણ ��ુપો એની પ�રસમા��ત �ધુી અનવ� જ રહ� છે. આટલી ��ુુમારતા,

આટલી ન�કત, આ�ુ ં�પ, પણ ક�વી એની બ�લ�ઠતા !’ માથે ધોમ ધખે અને તો ય એ તો બસ

લહ�રાય, લહ�રાય ને લહ�રાય. �રુદાસે ‘��ૃનસે મત (શીખ) લે’ ક�ુ,ં પણ ખ�ંુ તો ��ુપનસે મત

લે’ કારણ ��ુપ એ ��નુી �ણૂ�તાનો �સાદ છે.

િવ�મગંલ� ્ને �લુાબ ગ��ુ ંતે ક�વળ એના િ�પ�રમાણને લઈને જ નહ�, પણ એની �ારા

�વનની કઠોર વા�તિવકતાનો પણ સરસ બોધ મળે છે માટ�. �લુાબ કંટક મ�ંડત છે. �જ�દગીની

સફરમા ંકોને કાટંા ખાવા નથી પડતા ? બ�ક� કાટંા કડવાશ િવના ખાય, તે �લુાબના િ�પ�રમાણન ે

Page 11: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

22

પામે. િનવ�દની અવ�થાએ પહ�ચવાનો માગ� વેદનામા ંથઈને નીકળે છે, એ�ુ ં�ોતક છે �લુાબ. �પ

રંગ અને �ગુધંનો સ��ુચય તે સ�દય�. આ સ�દય�રાિશ�ુ ંમાનવીને િવ� ુતરફથી મળે�ુ ંવરદાન તે

�લુાબ. િવ�મગંલ� ્ ને � પામ�ુ ં છે તે અિનવ�યનીય છે. એથી ન�ભાવે આ �તીક �કૂ� એ

પોતાના ભાવને િનઃશેષ િન�પવા મથે છે.

રાવલ, � અને અ�યો (2000) નઈ તાલીમ �ારા સમાજ પ�રવત�ન �જુરાતની નઈ

તાલીમની સ�ંથાઓની પ�રચયમાળા : મણકો-1 : અમદાવાદમા ંજણાવે છે ક�,

‘‘સને 1959ના �ૂનની 8મી તાર�ખ ે બાલ સા�હ�યકાર �ી રમણલાલ સોનીને હાથે 40

િવ�ાથ�ઓથી િવનયમ�ંદરની શ�આત થઈ. આ ��મા ં આ�મ�ાનનો સદં�શો ફ�લાવતા

‘નાથાબાવ�’ એ પણ હાજર રહ�ને િવ�ાલયને આશીવા�દ આ�યા. આ �સગં ે ��નો ઉ�સાહ

અનેરો હતો. િવનયમ�ંદરને નામે ઓળખાતી શાળા આમ છાપરા �વી ધમ�શાળામા ં શ� થઈ.

�ચ�લત અથ�મા ંઆ હાઈ��ૂલ હતી અને એટલ ેજ તો સૌને એ�ુ ં �ુ�હૂલ હ� ુ.ં આરંભનો ઉ�સાહ

અનેરો હતો.

હાઈ��ૂલ એટલે આલીશાન ઈમારત, �ચી પાટલીઓ, કોટ-પે�ટમા ં િવ�િૂષત િશ�કો,

િવ�લુ સાધનસામ�ીનો ઠઠારો અને ઘટં વગાડનાર પટાવાળો. આ�ુ ં �ચ� િવ�ાથ�ઓ અન ે

વાલીઓના સૌના મનમા ં��થર થયે�ુ.ં તેને બદલે ધમ�શાળા� ુ ંછાપ�ંુ હાઈ��ૂલ�ુ ંમકાન હોય, ભ�ય

પર બસેવા�ુ ં હોય, િશ�ક પણ �રુશીને બદલ ે બાજઠ પર બસેે અને ‘સાહ�બ’ને બદલે ‘ભાઈ’

કહ�વડાવ.ે વળ�, મહાદ�વનો જ ઘટં, દ�વદશ�ને આવેલા ભ�તજનના ઘટં વગાડવાથી િવ�ાથ�ઓ

ચ�કતા ક� આપણો િપ�રયડ તો નથી બદલાયો ને ! આ તે કાઈં હાઈ��ૂલના ઢગં કહ�વાય ? �ૂની

�ખે ન�ુ ં કૌ�કુ હ� ુ.ં આટ�ુ ં�ણ ેઅ��ંુુ હોય એમ િશ�ક સાદા ંખાદ�ના ં કપડા ંપહ�ર�, િશ��કા

બહ�ન છોકરા ં સાથે રમે. બધા ં જ ભેગા ં મળ� ગામની ગદંક� વાળે, �વૂાનો કાદવ કાઢ�,

હ�રજનવાસમા ં જઈ તેમના ં છોકરાનંે નવડાવે, �ાર�ક કોઈ ગર�બ ખે�ૂતના ખતેરમા ંબધા ંભેગા ં

મળ�ને ઘ� વાઢવા પણ �ય. આ હતી અમાર� િનશાળ.’’ �યા ં�વનના પાઠ અમે શી�યા અને

શીખવાડ�ા.

િવ�મગંલ� ્�ુ ંબી�ુ ંિશ�ણ સ�ુંલ � ૃદંાવન છે. આ સ�ુંલ ગઢોડા, હા��રુ અને નનાન�રુ

ગામની સીમના િ�ભેટ� આવેલ છે. આ ગામોએ 93 એકર જમીન આપવા ઠરાવ કય� અને સરકાર�

ર�વ�� ુ �ા�ટથી આ જમીન આપી. આ જમીન આપવામા ં �ણીતા લોકસેવક �વ.�.ૂ રિવશકંર

મહારાજ અને રા�યપાલ �ી �ીમ�નારાયણ�ુ ં �દાન મો�ંુ છે. શ�આતમા ં આ જ�યા ટ�બા-

Page 12: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

23

ટ�કરાવાળ� તથા બોરડ�ના ઝાખંરાવાળ� હતી. એને સમતોલ કરવા માટ� �બૂ �સુીબતોનો સામનો

કરવો પડ�ો હતો.

િવ�મગંલ� ્ના િશ�ણની �યોત ચાર �દવાલોમા ં�રૂાઈ ન રહ�તા ંઆખા સમાજમા ં�સર�

એની �વુાસ ચાર� તરફ �સર� તથા શહ�ર��વનનો મોહ છોડ� બી�ુ ં સ�ુંલ પણ ગામડામા ં જ

િવક��ુ.ં િવ�મગંલ� ્અનેરાના બીજ�ુ ં��ુરણ થઈ વટ��ૃ�ુ ં �વ�પ ધારણ ક�ુ� અને એ િવશાળ

વડલાની એક વડવાઈ બ��ુ ં ‘� ૃદંાવન’. તથા તેના િવકાસના સહભાગી બ�યા વાલાભાઈ અન ે

ગીતાબહ�ન. જમીનમાથંી બોરડ�ના ��ૂળયા, ઝાખંરા કાઢવા�ુ ંકામ ચા� ુક�ુ�. જમીન ��ુલી થતી

�ય તેમ ખેડવા�ુ ં કામ પણ શ� ક�ુ�. અને જમીન ખતેીલાયક બની. શ�આતમા ં પ�પુાલકોના

ભેળાણનો �ાસ, ધમક�, દાદાગીર� આ બધાનો સામનો કર� અને � ૃદંાવનની િવકાસગાથા આગળ

વધી.

ઈ.સ. 1969મા ંધો.1 થી 7 ની િવચરતી �િતની આ�મશાળા શ� કર�. શ�મા ંિવ�ાથ�ઓ

મળવા પણ ��ુક�લ હતા �યાર� 25 િવ�ાથ�ઓથી શ�આત થઈ. નાના બાળકોને સાચવવા પણ

કઠ�ન વારંવાર ઘેર જતા રહ� છતા ંપણ ગીતાબહ�નની મા �વી �ૂફં મળ� તેથી ઉ�રો�ર �ગિત

ચાલી અને આ� આ�મશાળામા ં�જુરાતભરના િવચરતી �િતના બાળકો અહ� ભણવા આવે છે.

ઈ.સ. 1970મા ં િવનયમ�ંદરની શ�આત થઈ. ધીમે ધીમે સ�ંયા વધવા લાગી. પ�રણામ

સા�ંુ અને બાળકોના �વન�ુ ં પણ સા�ુ ં ઘડતર અહ� થવા લા�� ુ.ં આથી સ�ંથાની �વુાસ

�જુરાતના �ણૂ ે�ણૂે �સર� છે.

છા�ાલયોમા ં િવ�ાથ�ઓની સ�ંયા વધવા માડં�. દર વષ� િવ�ાથ�ઓ પાચં-પાચં ��ૃો

ઉછેરવાની �િત�ા કર� � ��િૃ�થી બજંર�િૂમ લહ�રાઈ અને આ� આ �િૂમ ઉપર તમામ �તના

10,000 થી વધાર� ��ૃો છે. અહ� �ૃિષ અને વનિવ�ા ઉ�ોગ �ારા અનેક �યોગો આરંભાયા –

સ�વ ખતેી, ફળઝાડ ઉછેર, ઔષિધય વન�પિત ઉછેર, ��ૃો, �લબાગ વગેર�મા ંસફળતા મળ�.

ક�પો�ટ ખાતર તૈયાર કરવામા ં આ��ુ ં તથા સ�વખતેીના �ો�સાહન માટ� ખ�ૂેત સમંેલનો પણ

કરવામા ંઆવે છે. �ણીતા ઉ�ોગપિત �ી ગ�રભાઈ �બલખીયાના વર� હ�તે ગૌસવંધ�ન ક��� તથા

ખે�ૂતતાલીમ ક��� શ� કરવામા ંઆ��ુ ંછે. �ના લીધે આ�ુબા�ુના �દ�શમા ંખે�તૂોમા ં��િૃત આવી

છે. � ૃદંાવનનો ગૌશાળા િવભાગ પણ આસપાસના ખે�ૂત તથા પ�પુાલકો માટ� ન�નૂા�પ છે.

2.2.3 વત�માન પ�ર�ે�યમા ંિવ�મગંલ� ્:

રાવલ, ગોિવ�દભાઈ (2006) : सा �व�या ��ુતકમા ંજણાવે છે ક�,

Page 13: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

24

‘‘નઈ તાલીમને હવે સ�ંથા અને શાળામાથંી બહાર લઈ આવવા�ુ ં એક ભગીરથ કામ

કરવાનો આપણી સામે પડકાર આવી પહ��યો છે. �મ ‘�ામ�વરાજ’ એ ગાધંી�ના આિથ�ક,

સામા�જક અને રાજક�ય દશ�નને ચ�રતાથ� કરવાનો કાય��મ છે તેમ - ‘�ામિવ�ાલય’, ‘ગામ એ જ

િવ�ાલય’ એવો નવતર અ�ભગમ લઈને નઈ તાલીમે તેની આગળની �દશા શોધવી જોઈએ.’’

મહા�મા ગાધંી�એ �ાણવાન અને �ગિતશીલ ભારતના પાયા�પ ેમજ�તૂ અને �વા�યી

ગામડાનંી ક�પના કર� હતી. એ �જુબ ‘િવ�મગંલ�’્ �ાન-િવ�ાનના ં �કરણો �ૂર �ૂરના ગામડા ં

�ધુી પહ�ચાડવાનો ��ુુષાથ� કર� રહ� છે. �ામ��ને િશ�ણ અને સ�ંકાર આપી અને કૌશ�યવધ�ન

કર�ને �વિનભ�ર બનાવવાની અને િવકાસ સાધવાની આ લોકા�ભ�ખુ �ામક�ળવણીની ખોજ કરતી

�યોગયા�ાને 50 વષ� થઈ ��ૂા ંછે.

િવ�મગંલ� ્ની તમામ ��િૃ�ઓને પાચં ��ુય િવભાગમા ંવહ�ચી શકાય.

1. િશ�ણ

2. સશંોધન

3. િવ�તરણ

4. લોકિશ�ણ

5. બી� �રૂક િવભાગોની ��િૃ�ઓ

1. િશ�ણ :

આ ��િૃ� �તગ�ત નીચનેા િવભાગો િવ�મગંલ� ્ચલાવે છે.

(1) આ�મશાળા : � ૃદંાવન

િવચરતી �િતના ંબાળકો માટ�� ુ ંધો.1 થી 7 �ધુી�ુ ંઆ િનવાસી િવ�ાલય છે. �મા ંવષ�

2014-15મા ં95 �ુમાર અને 54 ક�યાઓ મળ� �ુલ 149 બાળકો ભણે છે. ઈ.સ. 1970 થી શ�

કર� અ�યાર �ધુીમા ંઆ આ�મશાળામાથંી 3030 �ુમાર અને 2000 ક�યાઓ મળ� �ુલ 5030

િવ�ાથ�ઓ ઉ�ીણ� થઈ નીક�યા ંછે. 2 ભાઈ અને 2 બહ�નો િશ�ક અને �હૃપિત/�હૃમાતા તર�ક�

કામ કર� છે.

(2) િવનયમ�ંદર : � ૃદંાવન

�થાપના ઈ.સ. 1970 મા ંથઈ હતી. ધો.8 થી 12 �ધુી�ુ ંિશ�ણ કાય� અહ� થાય છે. વષ�

2014-15મા ંધો.8 થી 12ની �ુલ સ�ંયા 149 છે. � પકૈ� 124 �ુમાર અને 25 ક�યાઓ છે. આજ

�ધુી �ુલ 2850 િવ�ાથ�ઓ અ�યાસ કર� ગયા છે,.

Page 14: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

25

અહ� ��ુય ઉ�ોગ �ૃિષિવ�ા છે. �મા ં િવ�ાથ�ઓ તથા િશ�કો જોડાય છે અન ે

ઉ�પાદનલ�ી કાય� કર� છે. અહ� છા�ાલયમા ંશાકભા� તથા અનાજ સ�ંથાના �ૃિષઉ�ોગમાથંી જ

આવે છે.

છા�ાલય :

1) સ�ંકાર �ુમાર છા�ાલય (અ�.ુ�િત)

�મા ં વષ� 2014-15મા ં િવ�ાથ�ઓની સ�ંયા 26 છે. અ�યાર �ધુી છા�ાલયમા ં �ુલ

1770 િવ�ાથ�ઓ અ�યાસ કર� ��ૂા છે.

2) �વન િશ�ણ �ુમાર છા�ાલય (બ�ી)

આ છા�ાલયમા ંવષ� 2014-15મા ંિવ�ાથ�ઓની �ુલ સ�ંયા 45 છે. તથા અ�યાર �ધુી

�ુલ 2430 િવ�ાથ�ઓ આ છા�ાલયમા ંઅ�યાસ કર� ��ૂા છે.

(3) િવનયમ�ંદર અનેરા

�થાપના 8 �ૂન 1959મા ંકરવામા ંઆવી હતી. ધો.8 થી 12 �ધુી�ુ ંિશ�ણકાય� અહ� થાય

છે. સ�ંથાની શ�આત આ િવ�ાલયથી કરવામા ંઆવી હતી. અ�યાર �ધુી આ િવ�ાલયમા ં �ુલ

2830 �ુમાર તથા 1420 ક�યાઓ મળ� �ુલ 4250 િવ�ાથ�ઓ અ�યાસ કર� ��ૂા છે. વષ�

2014-15મા ં112 �ુમાર તથા 61 ક�યાઓ મળ� �ુલ 173 િવ�ાથ�ઓ અ�યાસ કર� છે.

(4) ઉ�ર �િુનયાદ� ક�યા િવ�ાલય અનેરા :

�થાપના : 1968

ધો.8 થી 10 �ુ ંમા�યિમક િશ�ણ આ શાળામા ંઅપાય છે. આ િવ�ાલયનો ��ુય ઉ�ોગ

�હૃ�વન િવ�ા છે � �તગ�ત િવ�ાથ�નીઓ �ારા િવિવધ �હૃઉપયોગી વ��ઓુ બનાવવામા ંઆવ ે

છે. અ�યાર� આ િવ�ાલયમા ંવષ� 2014-15મા ં �ુલ 107 િવ�ાથ�નીઓ અ�યાસ કર� છે. અ�યાર

�ધુી �ુલ 3845 િવ�ાથ�નીઓ અહ� અ�યાસ કર� �કૂ� છે.

આ િવ�ાલયની િવ�ાથ�નીઓ ર�ાબધંન અગાઉ રાખડ�ઓ પોતાના હાથે બનાવે છે અન ે

સ�ંથાના ભાઈઓ તથા અ�ય� પણ આ રાખડ�ઓ �ેમના �તીક �પે મોકલવામા ંઆવે છે.

(5) �ી અ�યાપન મ�ંદર અનેરા :

િવ�મગંલ� ્ નો ઉ�ેશ છે િશ�ણ �ારા સમાજ પ�રવત�ન. �ામસમાજમા ં િનણા�યક ભાગ

ભજવનાર કોઈ હોય તો તે છે એકમા� િશ�ક. અને તેમાયં િન�ન વયક�ાના બાળકો માટ� તથા

સમ� ઘરના સચંાલન માટ� જ�ર� છે એક ઉ�મ િશ��કા. આથી િવ�મગંલ� ્�ારા ઈ.સ. 1962મા ં

Page 15: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

26

અનેરામા ં �ી અ�યાપન મ�ંદરની �થાપના કરવામા ં આવી હતી. અ�યાર �ધુી �ુલ 6000

તાલીમાથ�ઓ તાલીમ લઈ �કૂ� છે તથા વષ� 2014-15મા ં125 તાલીમાથ�ઓ અ�યાસ કર� છે.

િશ�ણમા ં અિત સવંેદનશીલ અને ફળદાયી ગાળો �ાથિમક િશ�ણનો છે. તેમા ં ઉ�મ

િશ�કો હોય તો િવ�ાથ�ના ચા�ર�યઘડતરનો પાયો યો�ય ર�તે બધંાઈ શક�, માટ� િવ�મગંલમ ે

�ાથિમક શાળાના િશ�કોની તાલીમ ઉપર �થમથી જ �યાન આ��ુ ંહ� ુ.ં વળ� �ાથિમક શાળાની

ક�ાથી જ �િુનયાદ� ક�ળવણીના ંપાયાના ંત�વોનો િવિનયોગ કરવો હોય તો તેની તાલીમ પામેલા

િશ�કો હોવા જોઈએ.

�િુનયાદ� િશ�ણ માટ�ના િશ�કો તૈયાર કરવાના હોવાથી િવ�મગંલ� ્ સચંા�લત �ી

અ�યાપન મ�ંદર અનેરામા ં પ�ર�મ, સ�હૂ�વન, સહિશ�ણ, સમાજસેવા, સેવા િવ�તરણ કાય�,

સતત સળંગ ��ૂયાકંન વગરે�ને મહ�વ�ુ ં�થાન મળે�ુ ંછે. ઉ�ોગ તર�ક� કાતંણ અને ખતેી ઉ�ોગન ે

�થાન અપાય છે. છે�લા ક�ટલાકં વષ�થી ક���ટૂર િશ�ણ ફર�જયાત બનાવા�ુ ં છે. િવ�ાથ�ઓ

પોતાને જ�ર� એ�ુ ંકાય� �મ ક� �ચ�, �ક�ન કર�ુ,ં પ� તૈયાર કરવો, અહ�વાલલખેન કર�ુ,ં પ�કો

તૈયાર કરવા,ં �લાઈડો બનાવવી વગેર� �વા ંકાય� ઉપર ���ુવ �ા�ત કર� શક� છે.

આ િવભાગોની ક�ટલીક િવશેષતાઓ છે � નીચે �જુબ છે.

(1) સ�હૂ�વન :

િવ�મગંલ� ્ સ�ંથામા ં વગ�િશ�ણ અને સ�હૂ�વનને કદ� �ટા પાડ�ા નથી. િવ�ાથ�ના

ચા�ર�યઘડતર માટ�ની ઉ�મ તકો સ�હૂ�વનમા ં મળે છે. તાલીમાથ�ઓ છા�ાલયની તમામ

જવાબદાર�ઓ ઉપાડ� છે, �વી ક� રસોડા સચંાલન, સફાઈ, શાક સમાર�ુ,ં ભાખર�-રોટલી વણવી,

પીરસ�ુ,ં કોઠાર સચંાલન વગેર�. આના કારણે તેમ�ુ ં ઘડતર િવશેષ ર�તે થાય છે. િશ�ક-

િવ�ાથ�ના આ�મીય સબંધંો િવકસે છે. િશ�કો�ુ ંમમતાભ�ુ� માગ�દશ�ન મળે છે.

(2) સમાજસેવા :

અ�યાપન મ�ંદર �ારા સમાજસેવાના િવિવધ કાય��મો �વા ક� �યસન��ુ�ત અ�ભયાન,

મ�હલા સમંેલનો, �ધ��ા િનવારણ, પયા�વરણ ��િૃત અ�ભયાન ચલાવવામા ંઆવે છે.

(3) સમાજોપયોગી ઉ�પાદક ઉ�ોગ :

હ���ુવૂ�કનો તથા સમજ�વૂ�કનો ઉ�પાદક પ�ર�મ આનદંદાયી અને ફળદાયી બને છે.

ઔષધબાગ ક� કોઈ એક ચોમા� ુ પાકમા ં િવ�ાથ�ઓ શ�આતથી �ત �ધુી તમામ ���યાઓમા ં

જોડાય છે અને એ �ારા મળ�ુ ં ઉ�પાદન યો�ય જ�યાએ વપરાય છે. રોકડ રકમ �ાર�ક

જ��રયાતમદં િવ�ાથ�ના માટ� અપાય છે. વળ�, કાતંણ ઉ�ોગમાથંી પણ દર�ક િવ�ાથ� પસાર થાય

Page 16: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

27

છે. �બર કાતંવાનો અ�ભુવ તેમજ તેમાથંી મળેલ ખાદ�ના કાપડનો ઉપયોગ પોતાના પોષાક માટ�

ક� �ાર�ક સ�હૂ માટ�ના શેતરં�-ચોરસા બનાવવામા ંથાય છે. બદલાતા સજંોગો તેમજ સરકારની

�વત�માન નીિતઓ અ�સુાર તેના �વ�પમા ંફ�રફાર થયા છે. �વા ંક� �ામ સફાઈ, �ામ �શુોભન,

ભ�ત��ૂલખેન, �મય�, �ામિશ�બર, પયા�વરણ ��િૃત કાય��મ, �ધ��ા ના�દૂ�ના કાય��મો,

�વ�છતા અ�ભયાન, સા�રતા અ�ભયાન, િવિવધ �કારના સવ��ણ, બાલઆનદંમળેા, િવ�ાનમેળા

�વા કાય��મો�ુ ંઆયોજન િવ�ાથ�ઓ અને અ�યાપકો મળ�ને કર� છે. આથી આસપાસના ગામો

તથા શાળાઓ સાથે એક �કારનો પ�રવારભાવ તથા �વતંસપંક� રહ� છે. બધા જ કાય��મો શાળાના

િશ�કો અને અ�યાપન મ�ંદર પ�રવાર સાથે મળ�ને યો� છે.

(4) ઈ�ટન�િશપ કાય��મ :

તાલીમાથ�ઓએ � સૈ�ાિંતક �ાન મેળ��ુ ં તેને �યોગની એરણ પર ચકાસે �યાર� જ ત ે

સા�ુ ં ગણાય તે માટ� વષ�મા ં બે વાર ઈ�ટન�િશપ કાય��મ યો�ય છે. � આ�ુબા�ુના ગામોની

શાળાઓમા ં ગોઠવવામા ં આવે છે. આ કાય��મ દરિમયાન તાલીમાથ�ઓ શાળાની સમ�

જવાબદાર�� ુ ંવહન �તે કર� છે. �ાથ�ના કાય��મથી લઈને વગ�ખડં િશ�ણ �ધુી� ુ ંસમ� કાય� તઓે

કર� છે અને એક િશ�ક તર�ક�ની સમ� ���યામાથંી પસાર થાય છે. ઈ�ટન�િશપ દરિમયાન

�ામસફાઈ, �ામ�ાથ�ના, �ધ��ા ના�દૂ� અ�ભયાન, ટ�.એલ.એમ. િનમા�ણ, વસિત િશ�ણ,

િવ�ાનર�લી �વા િવિવધ કાય��મો કરવામા ંઆવે છે.

(5) શૈ��ણક સાધન િનમા�ણ :

�ાયો�ગક પાઠો દર�યાન � � સાધનોની જ��રયાત ઊભી થાય તે સાધનો તાલીમાથ�ઓ

�તે બનાવે છે. િવિવધ ચાટ�સ, �ચ�ો, નકશાઓ, વક�ગ મોડ�લ, સ�ંહપોથી, િવિવધ �કો

બનાવવા, �દશ�ન તૈયાર કર�ુ ંવગેર� �વી અ�યયન-અ�યાપન સામ�ી�ુ ંિનમા�ણ િવ�ાથ�ઓ અહ�

�તે વે�ટમાથંી બે�ટ બનાવે છે. � �ાયો�ગક પાઠો દરિમયાન, ઈ�ટન�િશપ દરિમયાન તથા

�વનમા ંપણ �બૂ ઉપયોગી બને છે.

(6) અ�યયન ���યા :

સરકારના િશ�ણ િવભાગ ે િનયત કર�લ અ�યાસ�મ ઉપરાતં �િુનયાદ� િશ�ણના પાયાના

ત�વો ઉપરાતં જ�ર� ��ુાઓ તથા શૈ��ણક ��િૃ�ઓને અહ� સમાવવામા ંઆવે છે. ઈ.સ. 1998 થી

�મતાલ�ી અ�યાસ�મને ક���મા ં રાખી �ૂથકાય�, �ો��ટ પ�િત, પ�રસવંાદ, ચચા�, �યા�યાન,

�વા�યાય �વી પ�િતઓ અને ���ુ�તઓનો ઉપયોગ અહ� કરવામા ંઆવે છે. ઈ.સ. 2012 થી

હ��કુ���ી અ�યાસ�મને �થાન આપવામા ંઆ��ુ ંછે.

Page 17: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

28

િવ�મગંલ� ્અનેરાની સ�હૂ�ાથ�ના એ સ�ંથાને અ�ય સ�ંથાઓથી િવશેષ ર�તે અલગ પાડ�

છે. સ�હૂ�ાથ�નામા ં સ�ંથાના તમામ િવભાગો �ાથ�ના હોલમા ં િશ�તબ� ર�તે ગોઠવાય છે. અને

�.ૂભાઈ�ી તથા �.ૂબહ�ન�ીની હાજર�મા ં �ાથ�ના થાય છે. તેમા ં બાલગીત-બાલવાતા�, �િુવચાર,

સમાચાર, વ�ત�ય આપવાની િવશેષ તાલીમ અપાય છે. દરરોજની િવભાગીય �ાથ�નામા ંપણ આ

બધી જ બાબતો ઉપરાતં િશ�ક, વ�ત�ય, િવ�ાથ��દન, આચાય��દન, સચંાલક�દન ઉજવવામા ં

આવે છે.

(7) િશ�ણ-સેવા િવ�તરણની ��િૃ�ઓ :

�ી અ�યાપન મ�ંદર �ારા આસપાસની શાળાઓમા ં શૈ��ણક �તર �ધુારવા િવિવધ

�કારના �યોગો કરવામા ં આવે છે. રા���ય પવ�ની ઉજવણીના આયોજન અને અમલીકરણમા ં

�િશ�ણાથ�ઓ સહાયક બને છે. આસપાસની શાળાઓમા ંિવ�ાન �દશ�ન માટ� વગ��ુ ંઆયોજન,

માગ�દશ�ન આપવામા ં આવે છે તથા �યોગશાળા બનાવવા માટ� પણ �ુદંર માગ�દશ�ન આપી

ન�નૂેદાર �યોગશાળાઓ �ાથિમક શાળાઓમા ં બનાવવામા ં આવે છે. અ�યાપન મ�ંદરના

િવ�ાનમડંળ �ારા િવ�ાનના �યોગો શાળામા ં જઈને કરવામા ંઆવે છે. હોબી કોન�ર �ારા પણ

િવિવધ શાળાઓમા ં િવ�ાથ�ઓના રસને �ેરક ��િૃ�ઓ કરાવવામા ંઆવે છે. ઘરગ��,ુ નકામી

પડ�લી �બનઉપયોગી વ��ઓુથી પણ િવ�ાન-ગ�ણત અને પયા�વરણના �યોગો કર� શકાય છે.

તેની �િશ�ણાથ�ઓ અને શાળાના િવ�ાથ�ઓને ખાતર� થાય છે.

(8) �તૂ�વૂ� તાલીમાથ�ઓ સાથેના સબંધંો :

સ�ંથામા ંછા�ાલય �વન અને કાય�કરો સાથેના આ�મીય સબંધં બધંાય છે � �વનપય��ત

ચા� ુર�ા છે અને સારા-માઠા �સગંે ઉપયોગી બ�યા છે.

તા�તરમા ં િવ�મગંલ� ્ અનેરાનો �વુણ�જયિંત મહો�સવ ઉજવાયો �મા ં �તૂ�વૂ�

િવ�ાથ�ઓ �ારા અિવરત દાનનો �વાહ જોવા મ�યો. દર વષ� સ�ંથાના વાિષ�કો�સવ �સગંે તેમજ

અ�ય ઉ�સવોમા ંપણ �તૂ�વૂ� તાલીમાથ�ઓ સ�ંથામા ંઆવતા રહ� છે.

�તૂ�વૂ� તાલીમાથ�ઓએ િવ�મગંલ� ્મા ંઅ�યાસ દરિમયાન � � શૈ��ણક ��ૂયો મેળ�યા ં

છે તેનો િવિનયોગ તેઓ પોતાની િશ�ક તર�ક�ની કામગીર�મા ંક�ટલો કર� છે તેના આધાર� અ�યાપન

મ�ંદરની સફળતાને માપી શકાય. તાલીમાથ�ઓ િશ�ક તર�ક� તથા અ�ય �યવસાયમા ંકાય� કર� છે.

તેઓમા ંનીચે �જુબની િવશષેતાઓ જોવા મળ� છે.

(1) િવ�મગંલ� ્મા ંઅ�યાસ કર�લ િશ�કો, સફાઈ, �શુોભન અને સમયપાલનના આ�હ�

હોય છે.

Page 18: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

29

(2) સમાજ સાથે� ુ ંજોડાણ તથા સા��ુય સા�ંુ હોય છે.

(3) નેતાગીર�નો �ણુ ખીલેલો જોવા મળે છે.

(4) નવીન પ�રવત�નોને �વીકાર� છે અને નવા �યોગો િશ�ણકાય�મા ંકર� છે.

(5) રા���ય પવ�ની ઉજવણી સરસ ર�તે કર� છે.

(6) િવષય િશ�ણ તથા કોઈપણ કાય� િન�ઠા�વૂ�ક કર� છે.

2. સશંોધન :

િવ�મગંલ� ્ ના � ૃદંાવન ખાતે ગૌશાળા ખે�તૂ તાલીમક���, બાગાયતિવ�ા કાય�રત છે.

��યાત ઉ�ોગપિત �ી ગ�રભાઈએ �ગત રસ લઈ ખે�તૂોને તાલીમ મળે તથા વધાર� ખે�ૂતો

બાગાયત તરફ વળે અને આિથ�ક ઉપા�ન વધાર� મેળવે તે માટ� ખે�તૂતાલીમક��� શ� ક�ુ� છે. �મા ં

ખે�ૂતોને વૈ�ાિનક પ�િતથી ખતેીની તાલીમ આપવામા ંઆવે છે. આ ઉપરાતં સ�ંથાના 90 એકરના

િવશાળ એકમમા ં�ૃિષ અને બાગાયતના િવિવધ �યોગો કરવામા ંઆવે છે.

3. િવ�તરણ :

નઈ તાલીમની એક િવભાવના એ છે ક� �ાન અને િવ�ાન�ુ ંિવ�તરણ કરતા રહ�� ુ.ં � જળ

વહ� છે તે �વ�છ રહ� છે પણ � ��થર બની �ય છે તે ખાબો�ચ�ુ ંબની �ુગ�ધ ફ�લાવે છે.

િવ�મગંલ� ્નીચનેા �વા ંિવ�તરણ કામ કર� છે :

(1) સતત િશ�ણ :

�ી અ�યાપન મ�ંદર – અનેરાની બહ�નો દર વષ� એક સ�તાહ �જ�લાના કોઈક ગામે સતત

િશ�ણ માટ� �ય છે અને તે ગામની શાળા�ુ ં સમ� સચંાલન તાલીમાથ� બહ�નો અ�યાપકોના

માગ�દશ�ન �જુબ કર� છે.

શાળાની સફાઈ, �ાથ�ના સમંેલન, િવિવધ િવષયોના વગ�, ��િૃ�પાઠ, રમતગમત,

સા�ં�ૃિતક ��િૃ�, પય�ટન, �લુાકાત વગેર�� ુ ં �વૂ�આયોજન અને તૈયાર� કર�ન ે એક અઠવા�ડ�ુ ં

શાળા-સચંાલન કર� છે.

સામા�ય ર�તે બી�ં અ�યાપન મ�ંદર પણ આ કામ ઓછાવ�ા �શે કરતા ંહોય છે. પણ

િવ�મગંલ� ્ની િવશેષતા એ છે ક� શાળા ઉપરાતં ગામ સાથે એક�પ થઈ તાલીમાથ� બહ�નો કામ

કર� છે.

તેમની �દનચયા� એવી હોય છે ક�, વહ�લી સવાર� �ભાતફ�ર� કાઢ� ભજન-�નૂ અને વૈતા�લક

ગીતો ગાતા ંગાતા ંગામ આખામા ંફર� ગામના વાતાવરણમા ં�સ�તા પમરાવી દ� છે.

Page 19: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

30

તે પછ�નો કાય��મ હોય છે �ામસફાઈ. આ સ�તાહમા ંઆ�ુ ંગામ વાળ��ડ� ચો��ુ ંચણાક

કર� દ� છે. �ાકં ખાડા-ખાબો�ચયા ં�રૂ�, શોષ�પૂ બનાવી ગામમા ં�વ�છતાની હવા ઊભી કર� છે.

કોઈક ફ�ળયામા ં બહ�નો �ગણવાડ� ચલાવે, �મા ં નાના ં બાળકોને કોઈકના �ગણામા ં

એકઠા ંકર�, સાફ�થૂરા ંકર�, ગીતો ગવડાવે, વાતા� કર�, રમતો રમાડ�. ��િૃ�ઓ કરતા ંશીખવે અને

બાળકોને ના�તો પણ આપે. આ ર�તે બહ�નો બાળકોની માતાઓ �ધુી પહ�ચી તેમની સાથે

બાળસભંાળ અને બાળિશ�ણની વાતો કર� છે.

�દવસ દરિમયાન બહ�નો શાળા-સચંાલન કર� પાછા ંરા�ે �ામ �ાથ�નાસભા�ુ ંઆયોજન કર�

છે, �મા ંસવ�ધમ��ાથ�નાની સાથે સામા�જક �ધુારણા તથા �ામિવકાસના ��ુાઓ �ગે વાતા�લાપ

આપતી હોય છે. વળ�, શાળામા ંબાળકો પાસે તૈયાર કરાવેલ સા�ં�ૃિતક કાય��મ પણ ર�ૂ કર� છે.

�યાર� પોતાના ંજ છોકરા ં�ચ�-િવ�ચ� વેશ�ષૂામા ંગાતા,ં નાચતા ંઅને નાટક કરતા ંજોઈ મા-બાપ

રા� રા� થઈ જતા ંહોય છે.

આવી બધી ��િૃ�ઓને લઈ બહ�નો ગામ સાથે એવી એક�પ થઈ ગઈ હોય છે ક� લોકો

િવદાય વખતે �� ુસાર� છે.

છે�લે �દવસે �ણૂા��િૂત કાય��મમા ંઆસપાસની શાળાના િશ�કો�ુ ંસમંેલન રાખી તેમા ંકોઈ

ક�ળવણીકાર મહ�માનને બોલાવવામા ં આવે છે. આ �સગંે ��િૃ�પાઠમા ં બાળકોએ કર�લા સ�ન

કામના ન�નૂા� ુ ં�દશ�ન પણ ભરવામા ંઆવે છે.

આ સતત િશ�ણના કાય��મથી ગામલોકો, બહ�નો અને બાળકો �ધુી નવી નવી વાતો

પહ�ચાડવાનો એક �ુદંર અવસર ઊભો થાય છે.

અમારો અ�ભુવ છે ક� સતત િશ�ણના આવા કાય��મથી ઘણા ંગામોમા ંબાળમ�ંદર બ�યા,ં

શાળામા ંભણવાલાયક બાળકો દાખલ થયા,ં મ�હલાઓમા ં��િૃત આવી તો �ાકં �યસન િનષેધના ં

પણ કામ થયા.ં

(2) સેવા િવ�તરણ :

અનેરાના અ�યાપન મ�ંદરની આસપાસના ં10 ગામની �ાથિમક શાળાઓમા ં કામ કરતા

િશ�કોને ઈનસવ�સ તાલીમ આપવા માટ� સેવાિવ�તરણ યોજના િવ�મગંલ� ્ચલાવે છે, �મા ંદર

બે મ�હને આ િશ�કો ભગેા થાય છે અને તેમ�ુ ંશૈ��ણક કામ સઘન બને તે માટ� િવિવધ ��િૃ�ઓ

કર� છે. તેમા ં–

- િન�ણાતોના ં�યા�યાન – ન�નૂાના પાઠ�ુ ંિનદશ�ન

- શૈ��ણક સાધન બનાવવા ં– િવ�ાનના �યોગો કરવા

Page 20: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

31

- વક�શોપ – સેિમનાર �વા ંકામ થાય છે.

(3) હોબી કોન�ર :

અ�યાપન મ�ંદરની �ાયો�ગક શાળાઓ છે. તેના તેજ�વી િવ�ાથ� શિન-રિવમા ં અનેરા

આવી િવ�ાનના �યોગો કર� અને પોતાના ં રસ-�ુ�ચ �જુબ અવનવી ચીજો બનાવે તેવી ��િૃ�

ચાલે છે.

(4) �િૃષ-સેવા િવ�તરણ :

િવ�મગંલ� ્ઉ�ર �િુનયાદ� િવ�ાલયોના િવ�ાથ�ઓ �ૃિષઉ�ોગ શીખ ેછે. તેમના ઘર અન ે

ગામ �ધુી ખતેીના ંનવા ંબી, ધ�ુ, રોપા વગેર� પહ�ચે તે માટ� �ૃિષ સવેા િવ�તરણ�ુ ંઆયોજન ક�ુ�

છે.

એક ખાસ �યોગ એ કય� છે ક� દર�ક િવ�ાથ� પોતાને ઘરે શાકભા��ુ ંવાડો�લ�ુ ંકર�, ફળાઉ

��ૃ ઉછેર� અને ઘર�ગણ ેલીમડા�ુ ંઝાડ ઉછેર�.

રાસાય�ણક ખાતરો અને જ�ંનુાશક દવાઓથી ખે�ૂતો હવે થા�ા છે. જમીન, પાણી અન ે

હવા �ણે બગડ� ર�ા ં છે �યાર� ‘સ�વખતેી’ના �યોગો િવ�મગંલમે શ� કયા� છે, �ના ંપ�રણામ

ઘણા ંઆશાજનક છે.

ખે�ૂત સમંેલન, ખતેી �દશ�ન, સ�વખતેી િશ�બર, કંપો�ટ ખાદ, અળિસયાનંી ખતેી �વા

�યોગો �ારા �ૃિષ િવ�તરણ�ુ ંકામ િવ�મગંલ� ્કર� છે.

(5) ખાદ� �ામો�ોગ :

િવ�મગંલ� ્મા ંવ�ો માટ� ખાદ�નો ઉપયોગ થતો હોય છે. સ�ંથાના કાય�કરો ખાદ�ના ંવ�ો

પહ�રતા હોય છે. િવ�ાથ�ઓનો ગણવેશ પણ ખાદ�નો હોય છે.

ખાદ� મા� વ� નથી પણ એક િવચાર છે. િવક����ત અથ��યવ�થા�ુ ંએ �તીક છે.

િવ�મગંલ� ્�ુ ં��ુય કામ િશ�ણ�ુ ંછે પણ િવ�તરણ કાય�મા ં25 �બર ચરખાના એકમ

મારફતે ગામડાનંી બેકાર બહ�નોને અને વણકરોને રો� આપવા�ુ ંકામ ચાલે છે.

તેની સાથે અનેરા અને � ૃદંાવન બે ખાદ� �ામો�ોગ ભડંાર મારફતે ખાદ� અને �ામો�ોગી

ચીજવ��ઓુના વેચાણ�ુ ંકામ થાય છે.

િવ�મગંલ� ્ના િવ�ાથ� ગામેગામ અને ઘર�ઘર� ફર� ખાદ� અને �વદ�શી માલ�ુ ંવેચાણ

કર� �વદ�શીનો સદં�શો �તે સમજવા અને લોકોને સમ�વવા કોિશશ કર� છે.

Page 21: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

32

(6) સમાજક�યાણ યોજના :

િવ�મગંલ� ્ના �દ�શના ં30 ગામોમા ં57 બાળસેિવકાઓ �ારા 30 બાળવાડ�ઓ ચલાવી

દર વષ� 1,000 બાળકોને પાયાની ક�ળવણી આપવામા ં આવે છે. આ કામમા ં સમાજક�યાણ

સલાહકાર બોડ�નો સહયોગ મળે છે.

આ ર�તે �વૂ�-�ાથિમક િશ�ણના �સારમા ંિવ�મગંલ� ્તે� ુ ંયોગદાન આપે છે.

બાળકો અને બહ�નો તેના ં લાભાથ� છે. બાળિશ�ણ િશ�બર, બાળમેળો, મ�હલા સમંેલન

�વી ��િૃ�ઓ આ યોજનાના ઉપ�મે ચાલે છે.

જ�રતમદં બહ�નોને પ�પુાલન માટ� લોન અપાવવા�ુ ંઅને શૌચાલયો તથા �નાનઘર બાધંી

બહ�નોને મદદ�પ થવા�ુ ંકામ પણ થાય છે. 45 ગામોમા ંએક હ�ર �જ� બાધંવામા ંઆ�યા ંછે.

(7) સવ�દય યોજના :

ગાધંી�ની ��ુય��િૃતમા ં �ુબંઈ રા�ય વખતે માનનીય �ી મોરાર�ભાઈ દ�સાઈની

�ચૂનાથી સરકાર� પછાત િવ�તારોના, છે�લા માનવીના ઉ�થાન માટ� સવ�દય યોજના શ� કર�લી.

�જુરાત સરકારના અ�દુાનથી ચાલતી સાબરકાઠંા �જ�લાની સવ�દય યોજના િવ�મગંલ� ્

અનેરાને સ�પવામા ંઆવી છે. આ યોજનામા ંથયેલ કામની િવગતો આ �જુબ છે.

1994 થી 2015 �ધુીના ં21 વષ�મા ંથયેલ કામગીર�ની િવગતો :

- પહ�લા ંપાચં વષ� ભીલોડા અને �હ�મતનગર તા�કુાના 100 ગામમા ંકામ થ�ુ.ં

- બી� તબ�ામા ંઅ�યાર� િવજયનગર તા�કુાના ં68 ગામોમા ંકામ ચાલે છે.

- �ી� તથા ચોથા તબ�ામા ં ખેડ��ા તા�કુામા ં કામગીર� કર� અ�યાર� િવજયનગર

તા�કુામા ંકામગીર� ચા� ુછે.

વષ� 2014-15ની કામગીર�

�મ િવભાગ ખચ� �.મા ં લાભાથ�

1. િશ�ણ 61,200 557

2. �ૃિષ-પ�પુાલન 2,71,800 88

3. ખાદ�-�ામો�ોગ 5,80,000 100

4. આરો�ય-સફાઈ 5,43,425 311

5. સામા�જક-સહકાર 4,20,750 325

6. વહ�વટ� ખચ� 82,165 -

19,59,340 1381

Page 22: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

33

- લાભાથ�ઓએ લોકફાળા ઉપર ખચ�લ રકમ �.10,19,610

- 21 વષ�મા ં�ુલ ખચા�યેલ રકમ �.3,07,82,098

(9) ઓપન �િુનવિસ�ટ� અ�યાસક��� :

�ીમતી ઈ��દરા ગાધંી ઓપન �િુનવિસ�ટ� અને �બેડકર ઓપન �િુન.�ુ ં એક ક���

તા�તરમા ં િવ�મગંલ� ્ ન ે મ��ુ ં છે. આથી, તેના િવિવધ અ�યાસ�મોમા ં આ �દ�શના ં ભાઈ-

બહ�નોને ઘર�ગણે ઉ�ચ િશ�ણ અને તેમા ંપણ ક���ટૂર�ુ ંિશ�ણ મેળવવાની �િુવધા ઉભી થઈ

છે.

આ છે િવ�મગંલ� ્ની િવ�તરણ ��િૃ�ઓ.

4. લોકિશ�ણ :

િવ�મગંલ� ્નો ઉ�ે�ય નવા સમાજ – સવ�દય સમાજની રચનાનો છે.

આથી, નવી પેઢ�ના શાલયે િશ�ણની સાથે સાથે લોકિશ�ણની િવિવધ ��િૃ�ઓ પણ તે

કર� છે.

િવ�મગંલ� ્ �ારા ચાલતા લોકિશ�ણના કામની િવશેષતા એ છે ક� આ કામ માટ�

�યાવસાિયક સેવકો રોકવામા ં આવતા નથી પરં� ુ િવિવધ િવ�ાલયોના િશ�કો પોતાના

િવ�ાથ�ઓના િશ�ણના �તગ�ત ભાગ તર�ક� આ કામ કર� છે. િવ�ાથ�ઓ સામા�જક સમ�યાઓ

સમજતા થાય અને તેના ઉક�લમા ં યોગદાન આપતા થાય તથા દ�શના ગર�બો માટ� સહા��ુિૂત

અ�ભુવતા થઈ તેમના ��યેની પોતાની ફરજ બ�વતા થાય તે હ��થુી લોકિશ�ણની ��િૃ�ઓ

નીચ ે�માણ ેકરવામા ંઆવે છે :

(1) સવ��ણ :

પોતાની આસપાસ � સમાજ છે તેની આિથ�ક, સામા�જક અને શૈ��ણક ��થિત ક�વી છે,

તેમના ��ુય ��ો શા છે તેનો અ�યાસ િવ�ાથ�ઓ સવ��ણ �ારા કર� છે.

સવ��ણ�ુ ં તારણ એ�ુ ં છે ક� છે�લા દસકામા ં િશ�ણ ઘ�ુ ં વ��ુ ં છે. આિથ�ક ��થિત પણ

�ધુર� છે. �ખુ-સગવડના ંસાધનો વ�યા ંછે.

પણ ઉધાર પા�ુ ં એ છે ક� – સામા�જક ખચા� – લ�ન – મરણ અને ર�ત�રવાજો પાછળ

લખ�ટૂ ખચ� થાય છે.

અને બી� �ચ�તાજનક બાબત એ છે ક� �યસનો�ુ ં �માણ પણ વ��ુ ં છે. એથી ટ�.બી.,

ક��સર અને �દયરોગ�ુ ં�માણ પણ વ��ુ ંછે.

Page 23: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

34

(2) સમેંલનો :

સમાજના નીચનેા વગ�ના લોકો માટ� સમંેલનો, સભા, સેિમનાર અને િશ�બરો યો� તેમા ં

િન�ણાતોના ં�વચનો ગોઠવી તેમને અ�તન-�ાન-િવ�ાનથી વાક�ફ રાખવામા ંઆવે છે.

1. ખે�ૂત સમંેલન 2. મ�હલા સમંેલન 3. �વુક સમંેલન 4. િશ�ક સમેંલન 5. પચંાયતી

રાજ સમંેલન વગેર� યો�ય છે.

(3) �ામસેવા :

ગાધંીજયિંત સ�તાહ અને સવ�દય પવ�ના �દવસોમા ં િશ�કો અને િવ�ાથ�ઓ ગામડ� જઈ

નીચનેી ��િૃ�ઓ કર� છે :

- �ભાતફ�ર� – �ામસફાઈ – �મય� – ભ�તપ�લેખન – લોકસપંક�

- સ�સા�હ�ય વેચાણ – ખાદ�-�વદ�શી વેચાણ – �ાથ�નાસભા

- �લુાકાત (�ામીણ સ�ંથાઓ અને ગામઆગવેાનોની)

(4) �દશ�ન :

રો�રોજ ન�ુ ં ન�ુ ં �ાનિવ�ાન શોધા� ુ ં રહ� છે. તેની �ણકાર� તથા સમાજને �પશ�તા

��ોથી વાક�ફ રાખવા માટ� �દશ�નો તૈયાર કર� તેનો લાભ સમાજ લ ેતે� ુ ંઆયોજન કરવામા ંઆવ ે

છે. આવા ં�દશ�નો સ�ંથામા ંઅને ગામડ� જઈ યોજવામા ંઆવે છે. �વા ંક� –

- ખતેી – પ�પુાલન – �ામો�ોગ – પયા�વરણ – આરો�ય

- મ�હલા ��િૃત – બાળિશ�ણ

- કચરામાથંી કંચન (Best from waste) – િવિવધ વાનગીઓ

(5) સ�ંકાર કાય��મ :

અ�, વ� અને આવાસ એ �મ માનવ�તની �ળૂ�તૂ જ��રયાતો છે તેવી જ એક

જ��રયાત છે – આનદં.

મ��ુયના ચતેોિવ�તાર માટ� આનદં અિનવાય� છે. અલબ�, હલ�ુ ંમનોરંજન પીરસી મન

બહલાવે તે નહ� પણ માનવીના ભાવોને સ�ંકાર� તેને ઊ�વ� થવા �ેર� તેવા સ�ંકાર કાય��મો

આપવા�ુ ંિવ�મગંલ� ્આયોજન કર� છે.

આ કાય��મ કોઈ ધધંાદાર� લોકોને બોલાવી – ‘ડાયરા’ ગોઠવીને નથી આપતા પણ

િવ�મગંલ� ્ ના ં િવ�ાથ� ભાઈબહ�નો તેમનામા ં રહ�લી િવિવધ શ��તઓ ��ૃય, નાટ�, ગાન,

વાદનન ે�ગટ થવાનો અવસર આપી અમે સ�ંકાર કાય��મો યો�એ છ�એ. એથી �ણ હ�� ુસર� છે :

1. િવ�ાથ�ઓની �તિન��હત શ��તઓનો િવકાસ થાય છે.

Page 24: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

35

2. સામા�જક સમ�યાઓ�ુ ંવેધક ર�તે િન�પણ કર� શકાય છે.

3. લોકોને �ાનબોધક િનદ�ષ આનદં મળે છે.

(6) ઉ�સવો :

मनु�याः खलु उ�सव��याः । ઉ�સવો રો�જ�દ� ઘર�ડમાથંી બહાર લાવી માણસને તાજગી બ�ે છે.

��ના સ�ંકાર ઘડતર માટ� ઉ�સવો અ��ૂય ભા�ુ ં��ંુૂ પાડ� છે.

િવ�મગંલ� ્ ક�ટલાક ઉ�સવો સ�ંથામા ં યો� લોકોને બોલાવવામા ં આવે છે, તો ક�ટલાક

ઉ�સવ ગામડ� જઈ લોકો વ�ચે ઉજવવામા ંઆવે છે.

િવ�મગંલ� ્નીચનેા ઉ�સવો ઉજવે છે :

1. ��ુુ��ૂણ�મા 2. ર�ાબધંન 3. �વાત�ંય �દન 4. ગાધંીજયિંત 5. ટાગોરજયતંી 6.

નવરાિ� મહો�સવ 7. ��સ�ાક �દન 8. સવ�દયપવ� 9. વસતંો�સવ 10.

વાિષ�કો�સવ

5. બી� �રૂક િવભાગો :

(1) ઓપન �િુનવિસ�ટ� સે�ટર :

ઈ��દરા ગાધંી નેશનલ ઓપન �િુનવિસ�ટ� અને ડૉ. બાબાસાહ�બ �બેડકર ઓપન

�િુનવિસ�ટ�ના અ�યાસક��� તર�ક� િવ�મગંલ� ્ ને મા�યતા મળ� છે. આથી તેના િવિવધ

અ�યાસ�મોમા ં આ �દ�શના ભાઈ-બહ�નોને ઘર�ગણ ે ઉ�ચ િશ�ણ અને તેમા ં પણ ક���ટૂર�ુ ં

િશ�ણ મેળવવાની �િુવધા ઉપલ�ધ બની છે.

(2) ક���ટૂર ��ન�ગ સે�ટર અનેરા

(3) વમ�ક�ચર સે�ટર – � ૃદંાવન

(4) સ�વખતેી – � ૃદંાવન ફામ�

(5) ખાદ� ભડંાર વ�� ુભડંાર – અનેરા – � ૃદંાવન

(6) સવ�દય યોજના

(7) બેકર� િવભાગ

(8) ગૌશાળા � ૃદંાવન

(9) ��ૃઉછેર – � ૃદંાવન

(10) ખે�ૂતતાલીમક��� – � ૃદંાવન

(11) કૌશ�યવધ�ન ક��� - અનેરા

(12) યોગિવ�ાન ક��� - અનેરા

Page 25: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

36

િવ�મગંલ� ્ની િવશેષતાઓ :

- �ુદરતમય વાતાવરણ

- �વ�છતા

- િન�ય �ાથ�ના (સવ�ધમ� સમભાવની �િૂમકા)

- ખાદ�નો ગણવેશ

- િશ�ક સાહ�બ નહ� ‘ભાઈ’

- િશ��કા મેડમ નહ� ‘બહ�ન’

- ઉ�ોગ અિનવાય�

- સ�હૂ�વન અને છા�ાવાસ (સફાઈ કાય�, �મકાય�, સ�હૂભોજન, િશ�બર, �વાસ

ઇ�યા�દ)

- �ામસેવાનો અ�બુધં

- સા�ં�ૃિતક ��િૃ�ઓ �ારા �ય��ત�વ િવકાસ

િવ�મગંલ� ્ના સ�ત સોપાન :

1. િવ�ના મગંલની ઉપાસના

2. તમામ ભદેથી ઉપર ઉઠવાની સાધના

3. �વા�ય

4. સ�હૂ�વન

5. ઉ�પાદકતા

6. સમાજસેવા

7. પયા�વરણ સાથે અ�બુધં

છા�ાલય �ારા સ�હૂ�વન :

નઈ તાલીમમા ંછા�ાલય�ુ ં�થાન, િવ�ાલય બરાબર, બ�ક� ક�ટલીક બાબતોમા ંિવ�ાલયથી

પણ અદ�ંુ �વીકા�ુ� છે.

નઈ તાલીમમા ંઉ�ોગની �મ સ�હૂ�વનને પણ િશ�ણ�ુ ંમહ�વ�ુ ં�ગ ગ��ુ ંછે.

ઉ�મ સ�હૂ�વન છા�ાલય�વન િવના શ� નથી. સ�હૂ�વનની પહ�લી પાઠશાળા

�ુ�ંુબ. �ુ�ંુબમા ંલોહ�ના સબંધંને લઈ �વાભાિવક સ�હૂ�વન હોય છે. પણ તેટલાથી મ��ુય તર�ક�

િવકસવામા ં�રૂ� મદદ મળતી નથી.

Page 26: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

37

�ુ�ંુબની બહાર એક િવશાળ �ુિનયા છે. પડોશી છે, િમ�ો છે, સમાજ છે. સમાજમા ં

નાત�ત, કોમધમ�, �ચનીચ, �ી��ુુષ પાર િવનાના ભેદ છે. �યાર� આ ભદેથી ઉપર ઊઠ� મા�

મ��ુયને નાતે સૌની સાથે સમાન ભાવે હળ�મળ�ને રહ�તા-ં�વતા ંશીખ�ુ ંજ�ર� છે.

આ તાલીમ છા�ાલય�વન િવના શ� નથી. છા�ાલયમા ં ગર�બ-તવગંર, િવિવધ

કોમ�ત, ધમ�ના છા�ો ભેગા મળ�ને સ�હૂ�વન �વે છે, સાથે રહ� છે, સાથે જમે છે, સાથે રમે છે,

સાથે મળ� કામ કર� છે. આનાથી ‘માણસમા� સમાન, ન કોઈ �ચ ન કોઈ નીચ’ની તાલીમ વગર

ઉપદ�શે સહજપણે મળ� �ય છે.

બી� તાલીમ, �ુદા �ુદા સ�ંકાર, �રવાજ, �વભાવના ભદે હોવા છતા ં બધા સાથે

હળ�મળ�ને ક�મ રહ�� ુ ંતેની ઉ�મ ક�ળવણી છા�ાલય�વન �ારા થાય છે.

ટ�વ, �ટુ�વ, ઘડતર અને �ણુ-સ��ણુોના િવકાસ માટ� છા�ાલય એક તાલીમશાળા છે.

આથી, િવ�મગંલ� ્િવ�ાલયોને સલં�ન છા�ાલયો ચલાવે છે.

સરકાર સમાજમા ંપાછળ રહ� ગયેલા વગ�ના ંબાળકોને માટ� ખાસ છા�ાલયો આપે છે. પણ

આવા ંછા�ાલયોમા ંપણ અ�ય કોમના ંબાળકો રહ� તેવી ખાસ જોગવાઈ કરવામા ંઆવી છે. �થી

સમરસ સમાજની રચનામા ંઊણપ ન રહ�.

િવ�મગંલ� ્સચંા�લત છા�ાલયોની ક�ટલીક ખાિસયતો છે :

1. નાત�ત ક� ધમ�ના ભદે િવના સવ� માટ� ��ુલો �વેશ

2. સાજં-સવાર સવ�ધમ��ાથ�ના

3. ખાદ�નો પોશાક

4. છા�ોના મ�ંીમડંળ �ારા છા�ાલય સચંાલન

5. સા�ં�ૃિતક કાય��મો�ુ ં�વઆયોજન

6. પયા�વરણ ર�ા માટ� સ�વ ખતેી, બાગકામ, ��ૃઉછેર �વી ��િૃ�ઓ

7. છા�ો �ારા �વાવલબંન

1. ઓરડા, મેદાન, �જ�-પેશાબઘરની �વય ંસફાઈ

2. પોતાના ંકપડા,ં વાસણોની �તે સફાઈ

3. રસોઈ-કોઠારના કામમા ંસહયોગ

4. માદંાની સારવાર

5. મહ�માનો�ુ ંઆિત�ય

Page 27: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

38

છા�ાલય – �દનચયા�

4-45 ઉ�થાન 5-30 �ાથ�ના-�યાયામ

6-00 �વા�યાય 6-45 સફાઈ-�મકાય�

7-30 �ૂધ-ઉકાળો અને �નાના�દ 8-30 �વા�યાય

9-30 ભોજન 10-30 િવ�ાલય

5-30 સફાઈ/બાગકામ 6-00 રમતગમત

6-45 ભોજન 7-00 વા�સુેવન

7-30 �ાથ�ના-સ�ંકાર કાય��મ 8-30 �વા�યાય

10-00 શયન

શિન-રિવની િવશેષ ��િૃ�

બપોર� : 2-30 થી 5-30 �ય��ત�વ િવકાસ ��િૃ�ઓ

�ચ� – ��ૃય – નાટ� – િશ�પ – સા�હ�ય – વ���ૃવ – �યોગો

સા�ં : 5-30 થી 6-30 – રમતગમત

રા�ે : સા�ં�ૃિતક કાય��મ

છા�ાલય મ�ંીમડંળ

1. મહામ�ંી 2. સ�ંકારમ�ંી 3. રસોડામ�ંી 4. કોઠારમ�ંી 5. સફાઈમ�ંી 6. આરો�યમ�ંી

7. મહ�માનમ�ંી

છા�-સ�ંયા

1. અ�યાપન છા�ાલય : અનેરા - 120

2. ક�યા છા�ાલય : અનેરા - 78

3. સ�ંકાર �ુમાર છા�ાલય : � ૃદંાવન - 26

4. �વનિશ�ણ �ુમાર છા�ાલય : � ૃદંાવન - 45

5. આ.શા. છા�ાલય : � ૃદંાવન - 149

�ુલ 418

- �હૃપિત 05

- �હૃમાતા 05

- મદદનીશ સેવકગણ 20

- સર�રાશ માિસક ભોજનખચ� �.800

Page 28: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

39

અ�બુધં :

અ�બુધં એ નઈ તાલીમનો �ાણ છે.

પરંપ�રત િશ�ણમા ં પણ હવે ��ુતક ઉપરાતં અનેક ચીજો ઉમેરાઈ છે. �તૂન િશ�ણ ે

અનેકિવધ િશ�ણ�રૂક ��િૃ�ઓનો �વીકાર કય� છે.

ગાધંી� �ણીત નઈ તાલીમની એક વાત – ��યા �ારા િશ�ણનો તો િશ�ણજગતે �વીકાર

પણ કય� છે.

પણ નઈ તાલીમની િવભાવના ��યા - Activity �રૂતી સીિમત નથી. નઈ તાલીમ માને છે

ક� � ��યા થાય તે Socially useful and productive સમાજ ઉપયોગી અને ઉ�પાદક હોવી જોઈએ,

�ને માટ� નઈ તાલીમ ‘ઉ�ોગ’ શ�દ �યો� છે. પણ ઉ�ોગ થયો એટલ ેનઈ તાલીમ થઈ ગઈ

એમ નથી. કારણ નઈ તાલીમ એ ઉ�ોગશાળા નથી. અનેક ��ુરઉ�ોગ શીખવતી શાળાઓ હોય છે

તે બધી કાઈં નઈ તાલીમની શાળાઓ નથી.

નઈ તાલીમ�ુ ં�ળૂ લ�ય છે િવ�ાથ��ુ ંઅસરકારક િશ�ણ કરવા�ુ.ં આ કામ બરાબર થાય

તે માટ� નઈ તાલીમ અનેક સાધનો �યો� છે.

શ�દ, �વર, ર�ખાની �મ ઉ�ોગ, સ�હૂ�વન, સમાજસેવા, પયા�વરણ વગેર� �ાન�ા��ત

માટ�ના અ�બુધં છે.

એકલો શ�દ �લૂો છે તો એકલી ��યા જડ છે. બનંેનો સબંધં બધંાય તે� ુ ંનામ અ�બુધં.

આમ, વૈ�ાિનક ઢબે કામ કરવાથી �ાન લાધે છે. માટ� અ�બુધં એ �ાનનો આલોક છે,

�કાશ છે.

માનવબાળમા ં અપાર શ��તઓ ઢ�રુાયેલી છે. એ બધીને બહાર લાવી યો�ય ર�ત ે

ખીલવવી છે. દર�ક શ��ત એક જ સાધનથી ન ખીલ.ે �વી શ��ત તે�ુ ંસાધન. માટ� નઈ તાલીમે

�ુદા �ુદા અ�બુધં શો�યા છે, �ના વડ� િવ�ાથ�ના સમ� �ય��ત�વનો સવ�દ�શીય િવકાસ થાય.

નઈ તાલીમનો �ળૂ ઉ�ે�ય છે ‘નવા માનવી’�ુ ંસ�ન : A new man in the new age.

નઈ તાલીમ �ય��તિવકાસથી અટકતી નથી. એ�ુ ંલ�ય છે A new social order : એક નવા

સમાજની રચના. ��ુ ંનામ છે – સવ�દયી અ�હ�સક સમાજ.

એટલે �ય��તનો એવી ર�તે િવકાસ કરવો ક� તેથી �વાભાિવકપણે સમાજનો પણ િવકાસ

થાય.

�ય��ત�ધાન સમાજમા ં�ય��ત અને સમાજ વ�ચે �તરિવરોધ હોય છે. એથી �ય��ત ��ુટ

થાય છે પણ સમાજ �ુબ�ળ બને છે તો સમાજ�ધાન િવચારધારામા ં�ય��ત�ુ ં�વાત�ંય �ૂંપાય છે.

Page 29: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

40

સવ�દય નઈ તાલીમ �ારા બે વ�ચે મેળ કરવા માગ ે છે. �ય��ત સમાજના �હતને

અિવરોધી પોતાનો િવકાસ કરશે તો સમાજ �ય��તના �હતને �ૂંપો દ�ધા િવના સામા�જક િવકાસ

સાધશ.ે આ બનેો મેળ બસેાડવો તે� ુ ંનામ અ�બુધં. આમ, અ�બુધં એ સમ�વયનો સમવાય છે.

સવ�દય સમાજ ગર�બનો હામી છે પણ પૈસાદારનો �ુ�મન નથી. સવ�દય સમાજમા ં

પૈસાદાર પોતાની િમલકતનો ��ટ� બની ‘સવ�જન�હતાય અને �ખુાય’ �ુ ંકામ કર� છે.

ખરો અ�બુધં તો એ ક� �નો �જવાતા �વન સાથે સબંધં હોય. અ�બુધં એટલે અ�ભુવ.

અ�ભુવ િવના�ુ ં િશ�ણ મા�હતી, ગોખણપ�ી અને પર��ાના ચ�રમા ંગોથા ંખાય છે. ��યા �ાન

અને િવ�ાન�વૂ�ક થાય એટલે ક� અ�ભુવ આધા�રત થાય તો �ય��તના �વનમા ંઅને સમાજના

સબંધંમા ંઆ�લૂા� પ�રવત�ન આવે.

આ ક�િમયો નઈ તાલીમના અ�બુધં પાસે છે. આથી, િવ�મગંલ� ્�ારા �યા ં�યા ંશ� છે

�યા ંઅ�બુધં આધા�રત િશ�ણ આપવાનો �ય�ન થાય છે.

ખાસ કર�ને

1. શૈ��ણક ��િૃ�ઓ 2. ઉ�ોગ 3. સ�હૂ�વન 4. સમાજસેવા 5. પયા�વરણ

આ પાચં પ�રબળોની મદદથી અ�બુધં સાધવા કોિશશ કરવામા ંઆવે છે.

ઉ�ોગ :

� �ાન ��યા મારફત મળે છે તે અ�ભુવિસ� હોવાથી સચોટ બને છે.

અમરકોશમા ંલ��ુ ંછે ક� – ��यावान ्सः पं�डतः ।

उत ्+ योग = उ�योग. � યોગ, � કમ� માનવીને �ચ ેચડાવે તે ઉ�ોગ. ઉ�ોગ �ારા િશ�ણ

આપવાની મૌ�લક શોધ એ ગાધંી�ની અ�પુમ દ�ણ છે.

�ાન ઉ�ોગ સાથે અ�બુિંધત થાય છે �યાર� તે િવ�ાન બને છે. �ानम ् �व�ान स�हतम ् ।

કારણ ક� ��યા સાથે �ાનનો અ�બુધં થતા ંઅનેક નવા નવા સમવાય તેમાથંી ફ�લત થતા હોય છે.

િવ�ાથ�મા ં રહ�લ સ�કતાન ેઆિવ��ૃત કર� તેનો આ�મિવ�ાસ જગાડવામા ં ઉ�ોગ અ�ય

િશ�ણ મા�યમોની અપે�ાએ સ�મ �રુવાર થાય છે.

��યા Activity અને ઉ�ોગ Craft વ�ચે �ણુા�મક ભદે છે. નઈ તાલીમે મા� ��યા-��િૃ�ને

નહ� પણ ઉ�ોગને �ાધા�ય આ��ુ ં છે. વળ� તેણ ેઉ�ોગની �યા�યા બાધંી છે – સમાજ ઉપયોગી

ઉ�પાદક કામ તે ઉ�ોગ. આ બે શરતો ન સચવાતી હોય તેવી ��િૃ� ક� કામ, નઈ તાલીમની

�ૃ��ટએ ઉ�+્યો� ્- ઉ�ોગ નથી.

Page 30: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

41

દ�શકાળ �જુબ ઉ�ોગો જ�ર બદલાતા રહ�. પણ તેની ��ુય શરત – સમાજ ઉપયોગી

ઉ�પાદક કામ ત,ે અકબધં રહ� છે.

િવ�મગંલ� ્સચંા�લત િવ�ાલયોમા ં ઉ�ોગને િશ�ણમા ંઅિનવાય� �થાન આ��ુ ં છે. તેમા ં

નીચનેા ઉ�ોગોનો સમાવેશ થાય છે :

1. �ૃિષિવ�ા 4. �હૃ�વનિવ�ા

2. વનિવ�ા 5. સફાઈિવ�ા

3. ય�ંિવ�ા

દર�ક િવ�ાલયમા ં કોઈ એક ઉ�ોગની તમામ ���યાઓ કરાવવામા ં આવે છે. અન ે તે

દર�કની તેની ઉ�ોગપોથીમા ં�યોગ, અવલોકન, નકશા, આલેખ, �હસાબ વગેર� બાબતો ન�ધવામા ં

આવે છે. આમ, ઉ�ોગ એ મા� જડ કામ ન રહ�તા ં િશ�ણ�ુ ં સબળ વાહક બને તેવો �ય�ન

કરવામા ંઆવે છે.

મા� ��યા થાય તે �રૂ� ુ ંનથી પણ તે ��યા સાથે તેને આ�ષુ�ંગક �ાન અને િવ�ાનની

િવવેચના પણ કરવામા ંઆવ.ે વળ�, ઉ�ોગ શૈ��ણક બને તે માટ� તેના ંઆિથ�ક, સામા�જક અને

પયા�વરણ િવષયક પાસાઓંની પણ સમી�ા કરવી જ�ર� છે. શાળાક�ાએ � તે ઉ�ોગ શીખનાર

ભિવ�યમા ંએ જ ઉ�ોગ મારફતે આ�િવકા રળે એમ ન બન.ે પણ ઉ�ોગની િવિવધ ���યાઓમાથંી

પસાર થતા ંતેનામા ંક�ટલાકં કૌશ�યો ખીલે છે � Transfer of Training ના િસ�ાતં �માણે તેને કોઈ

પણ �યવસાય કરવામા ંકામ લાગે.

િવ�મગંલ� ્અમાર� નજર�

િવ�મગંલ� ્ના િશલા�યાસ વખતે નદંા, �લુઝાર�લાલ જણાવે છે ક�,

િવ�મગંલ� ્નો િશલા�યાસ કરતા ંમ� ઈ�રને �ાથ�ના કર� છે ક� – હ� �� ુ! આ સ�ંથાને � ુ ં

સાર� ર�તે ફ�લાવ�-ફોરમ�.

શહ�રોમા ંમોટ� મોટ� �િુનવિસ�ટ�ઓ ક� કૉલજેો થાય તેના કરતા ંગામડામા ંઆવી �વન�ુ ં

ઘડતર કરનાર� �વનશાળાઓ થાય તેને �ુ ંદ�શનો સાચો િવકાસ સમ�ુ ં�.ં

િવ�મગંલ� ્ના ઉ�ઘાટન �સગંે, દ�સાઈ મોરાર�ભાઈના મત,ે

િવ�મગંલ� ્ના નવા મકાન�ુ ંઉ�ઘાટન કરતા ંમને ઘણો જ આનદં થાય છે, કારણ ક� �ુ ં�

પ�રવારમા ંર�ુ ં� ંએના જ માણસોએ આ સ�ંથા શ� કર� છે. � �ૃ��ટ અને હ��થુી આ સ�ંથા શ�

થઈ છે તે જગત આખાને માટ� પણ ક�યાણકાર� છે. તે માટ� તેમા ંસાથ આપવા �ુ ંઅહ� આ�યો �.ં

Page 31: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

42

િવ�ાપીઠના ં ભાઈબહ�નો િવ�મગંલ� ્ ચલાવે છે. તે જોઈ મને ઘણો જ સતંોષ થયો.

િવ�ાપીઠ� �વો આદશ� રા�યો છે તેવા �નાતકો નીક�યા છે. �ુ ંતેમને ધ�યવાદ આ�ુ ં�.ં

િવ�મગંલ� ્�ુ ં કાય� જોઈ મને આનદં થાય છે. પરં� ુ�દ�શની બધી જ ક�યાઓ અહ�

ભણવા માટ� આવે �યાર� જ િવ�મગંલ� ્�ુ ંકાય� �ણૂ� થ�ુ ંગણાશે. �યા ં�ધુી માતા ભય��ુત નથી

�યા ં�ધુી સતંાનો ભય��ુત નથી. આ કામ ક�ળવણી કરશે. િવ�ાનો અથ� જ એ છે ક� ભયમાથંી

��ુત થ�ુ.ં

િવમલાતાઈ આલોક અધ�શતા�દ� યા�ા (2009)મા ંજણાવે છે ક�,

િવ�મગંલ� ્ એક તપો�િૂમ છે. �નેહથી ભર�રૂ તપની પાવન �િૂમ છે. �મુિત સ�હત

ગોિવ�દ �ણૂી ધખાવીને બેઠા છે. ‘�ભુ સ�ંકાર િસ�ચન� ્િશ�ણ�’્. આ �યા�યાને સાથ�ક કરવા બ�ે

મથે છે. ��ુૃ મ�રુ વાતાવરણ િનમા�ણ કર� છે. ઋ�ુ ગોિવ�દ, સ�ંથામા ંઆ�મા�શુાિસત નાગ�રકો

તૈયાર થાય એ�ુ ં �યાન રાખે છે. �યવહારદ� �મુિત, બ�ેની �ુગલબધંી �ા�ય છે, �ૃ�ય છે.

અિતિથ�પે �ઓ તો રસમય આિત�ય માણવા મળશ.ે �જ�ા��ુપે જશો તો ઘ�ુ ંશીખવા મળશે.

સ�યની ઉપાસના અને અ�હ�સાની આરાધના કરનારા મહાવીરો િવ�મગંલ� ્મા ં િવકિસત

થાઓ. ‘જય �ામ – જય જગત’ ને ચ�રતાથ� કરનારા, સા�યયોગી સમાજ�ુ ં ચણતર કરનારા

�ા��તકાર�ઓ િવ�મગંલ� ્મા ંપાકો એવી અપે�ા.

રિવશકંર મહારાજના મતે,

અનેરા સ�ંથાનો �ણૂે�ણૂો પગે ફર� જોયા પછ�, �ખમા ંઅમી ભર�, ગોિવ�દભાઈનો હાથ

એમના હાથમા ંલઈ �.ૂદાદા બો�યા, ‘છોકરા, ત� બ� ુમ�ૂર� કર� છે. ભગવાન તા�ંુ ભ�ુ ંકરશે.’

પર�ખ, રામલાલ (આલોક અધ�શતા�દ� પા�ા-2009)મા ંજણાવે છે ક�,

િવ�મગંલ� ્એ �જુરાતમા ંએક નવ�વુાન દંપતીની સાધના �િૂમ છે. �જુરાત િવ�ાપીઠના ં

આ બ�ે ભાવનાશીલ �નાતકોએ ‘ક�ળવણી વડ� �ાિંત’ �ુ ંલ�ય ચ�રતાથ� કર� બતા��ુ ંછે.

ગોિવ�દભાઈ રાવલ �વા તેજ�વી �વુાને નગર સ�ં�ૃિતનો મોહ છોડ�ને ગામડાને મા�

ભૌગો�લક �ૃ��ટએ નહ� પણ સા�ં�ૃિતક અને આ�યા��મક ��ૂયોની �ૃ��ટએ અપના��ુ ંછે. આ સ�ંથાએ

ઔપચા�રક િશ�ણ��ેે પણ શહ�રની કોઈ પણ સ�ંથાની બરોબર� થઈ શક� એ�ુ ં�ચી �ણુવ�ા�ુ ં

િશ�ણ આ��ુ ંછે � તેના ંપર��ાના ંપ�રણામો પરથી �પ�ટ થાય છે. પણ તેથી િવશેષ મહ�વની

વાત તો એ છે ક� સાબરકાઠંાના સામા�જક અને આિથ�ક ર�તે પછાત િવ�તારોમા ંતેણે ક�યા ક�ળવણીની

�ખૂ જગાડ�. આ� લગભગ એ �દ�શના દર�ક �ુ�ંુબમાથંી એકાદ દ�કર� તો િવ�મગંલ� ્મા ંભણી જ

હશે. આપણા રા��ની નવરચના માટ� �વનલ�ી ક�યા ક�ળવણી અિત મહ�વ�ુ ંકાય� છે.

Page 32: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

43

િવ�મગંલ� ્ ની �લુાકાત લતેા ં જ આ�િુનક િશ�ણ, સ�ંકાર ઘડતર, ઉ�મશીલતા,

સમાજોપયોગી ઉ�પાદન વડ� �ાન, સાવ�જિનક આરો�યની તાલીમના ં �પ�ટ દશ�ન થાય છે.

ગાધંી�ના �િુનયાદ� િશ�ણની સમ�તા અહ� �પ�ટ તર� આવે છે.

મહા�મા ગાધંી �ે�રત ઉ�ોગક���ી ક�ળવણીની અનેક સ�ંથાઓ છે. પરં� ુિવ�મગંલ� ્સગંીત

અને કથાનો ઉપયોગ કર�ન ે�ાન, ઉ�ોગ અને સ�ંકાર ઘડતરનો � મ�રુ સમ�વય િસ� કય� છે એ

તેની િવશેષતા છે. �િુનયાદ� ક�ળવણીના ં�ણે ત�વો – ઉ�પાદક કાય�, સ�હૂ�વન અને સમાજસેવા

– અહ� સમાતંર� કામ નથી કરતા ંપણ એકબી� સાથે અિવભા�ય ર�તે સિંમ�લત થયેલા ં છે. આ

ઘ�ુ ંજ ��ુક�લ કાય� છે. તે ગોિવ�દભાઈ અને �મુિતબહ�ને � સહજતાથી િસ� ક�ુ� છે તે� ુ ં િવશેષ

મહ�વ છે.

મ�હલા અ�યાપન મ�ંદરની કામગીર� િવશેષ મહ�વની છે. િશ��કાઓ �ારા �ાથિમક

ક�ળવણીને ચતેનવતંી બનાવવા�ુ ંઅથ��ણૂ� કાય� અહ� થ�ુ ંછે. મ�હલાઓના ભારતીય રા���યતાના

સકં�પો અને આદશ��ુ ં� ર�તે અહ� િસ�ચન થાય છે તે �ૂના સમાજની �ત બદલવા માટ� સ�ુથી

અસરકારક કાય� છે.

અહ� ક�ળવણીના કાય�ને મા� ઔપચા�રક ઢાચંમા ં �રૂ� રખા�ુ ં નથી, બાલવાડ�ઓ અને

�ૌઢિશ�ણના વગ� મારફતે િશ�ણનો સમાજ સાથેનો સબંધં જોડવામા ંઆ�યો છે. તેથી િશ�ણ

સમાજલ�ી બ��ુ ંછે. દ�શની નવરચનાના ંકાય� સાથે તેનો સીધો સબંધં �થપાયો છે.

િવ�મગંલ� ્ એ સમાજ પ�રવત�ન�ુ ં ક��� છે. એ મા� મા�હતીક��� નથી. આ િવચાર

સ�ંથાના સમ� હવામાનમા ં�ુજંતો દ�ખાય છે. આ સ�ંથા આદશ� ન�નૂા તર�ક� અનેક સ�ંથાઓને

�ેરણા આપી રહ� છે. એને માર� �ભુકામના.

શાહ, નવલભાઈ જણાવે છે ક�, િવ�મગંલ� ્ની પા સદ�ની યા�ાને રાવલબેલડ�ની અડધી

સદ�ની યા�ા. ર�લના બે પાટાની �મ સમાતંર ચાલ ે છે. આ ર�લના પાટા ઉપર ઊભા રહ� �ૂર

��િતજ પર નજર રાખીએ તો બે પાટા મળ� જતા લાગે. અહ� મા� લાગ� ુ ંનથી, એ બે યા�ાઓ

મળ� જ ગઈ છે.

સ�ંથા તપથી બને છે. �ટલી �વુાસ ગો.રા. ને �.ુરા.ની ફ�લાઈ તેટલી િવ�મગંલ� ્ની

પણ ફ�લાઈ. િવ�મગંલ� ્ના પાયામા ંતેમ�ુ ંતપ ન હોત તો આટલી નમણી ને કોઈપણ જોનારને

��ુધ કર� એવી સ�ંથા�ુ ંિનમા�ણ ન થ�ુ ંહોત. આપણી રચના�મક સ�ંથાઓ�ુ ંિનમા�ણ ન થ�ુ ંહોત.

આપણી રચના�મક સ�ંથાઓ�ુ ં એક ભૌિતક કા�ું હોય છે અને બી�ુ ં એ�ુ ં સાધના�ુ ં કા�ુ.ં �યા ં

સાધના નથી �યા ં �ત�રક િવકાસની �વુાસ નથી. િવ�મગંલ� ્ એ ર�તે �જુરાતની ધરતી�ુ ં

Page 33: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

44

મધમધ� ુ ં�લ છે. એની �વુાસ લઈ �ણ હ�ર ઉપરાતં ભાઈબહ�નો �વનમા ં�વે�યા ંછે. તે �યા ં

�ય છે �યા ંગૌરવથી કહ� છે અમે તો િવ�મગંલ� ્ના ંિવ�ાથ�ઓ. અમે ગો.રા. અને �.ુરા.ના હાથ ે

ઘડાયેલા.ં

શ�આતના �દવસોમા ં��ૂયો લઈને ચાલનારને ક�ટલાક સઘંષ� આવ.ે એ �દવસોમા ંગામ

છોડ�ને બી� જતા રહ�� ુ ંપડ� એ�ુ ંવાતાવરણ ઊ�ુ ંથ�ુ.ં એમા ંજ એમની કસોટ� થઈ. માર� કહ�� ુ ં

જોઈએ ક� એવે �સગંે �મુિતબહ�નની મ�મતાએ એમને ટક� રહ�વામા ંઘણો મોટો ભાગ ભજ�યો છે.

�મુિત�ુ ંએક પોતી�ંુ બળ છે. �યા ં�મુિત છે �યા ં�ી છે, સૌજ�ય છે, �વનમા ં�ુલ�ભ એવી �િૃત

છે. કસોટ�ના બધા જ �સગંોએ એ �િૃતએ એમને વતનમા ંપણ વડલા સમા બના�યા.

ઘણા લોકો કહ� છે ક� હવે ગાધંી�ને આપણે �લૂી ગયા છ�એ. �યાર� �ુ ં ક�ુ ં � ં ક�

સાબરકાઠંામા ં િવ�મગંલ� ્ �ુઓ ક� ભાવસારની સ�ંથાઓ ક� ડૉ. વ�લભભાઈ દોશી�ુ ં મેઘરજ

તા�કુામા ંકામ �ુઓ.

ગાધંીિવચારના એ નાના નાના દ�વડા જ �વરા�ય પછ�ના �ધકારની આશા છે. �ધકાર

�મ ગાઢો થાય તેમ રાત નીતર� ન ે નાનકડા તારાનો �કાશ પણ ધરતી પર માખણ ��ુ ં તજે

પાથર�. િવ�મગંલ� ્એ�ુ ંકો�ડ�ુ ંછે � �વાથ�, સ�ાની ખ�ચાખ�ચી, ��ટાચારથી ખદબદતા �વનની

�ધીમા ંનાની પણ નમણી અડોલ �કાશની �યોત બની જલે છે.

િવ�મગંલ� ્�ુ ં�ળૂ અનેરામા,ં પણ એની વડવાઈઓ તો � ૃદંાવનમા ંપણ નખંાઈ છે.

ગાધંી-િવનોબાના િવચારવારસાને સાચવી રાખવા િવ�મગંલ� ્ની શ��ત િવ�તરો, અનેક

ગોિવ�દો જ�મો ને તેમને �તર� �મુિત વસો ને વધો એ જ �ાથ�ના.

અનેરામા ં પાગંર�લા િવ�મગંલ� ્ ના નમણા �ુ�મુની �વુાસ ઉ�રો�ર વધો એવી

અ�યથ�ના !

ભ�, મીરાબને (આલોક 2009)ના મત,ે

‘િવ�મગંલ�’્ ��ુયતઃ િશ�ણ સ�ંથા છે. પરં� ુઅનેરામા ં�થપાયેલી સ�ંથા બે ર�તે અનેર�,

િનરાળ� છે. �ણીતા િશ�ણશા�ી સે��અુલ બેક�ટ� ક�ુ ંછે ક� અભણપ�ુ,ં િનર�રતા બે �કારની છે.

એક અભણપ�ુ ંિશ�ણ લતેા પહ�લા� ુ ંછે, બી�ુ ંિશ�ણ લીધા પછ��ુ ંછે. પહ�લા �કાર�ુ ંઅભણપ�ુ ં

�ૂર કરવા અ�ર�ાન આપવા�ુ ંહોય છે. બી� �કાર�ુ ંઅભયપ�ુ ં�ૂર કરવા ચા�ર�યિનમા�ણ કર�ુ ં

પડ� છે. પહ��ુ ં�માણમા ંસહ��ુ ંછે, બી�ુ ં�ુ�કર છે. ગાધંી�એ કહ��ુ ંક� ભારત દ�શની મોટ� સમ�યા

આ જ છે ક� િશ��ત વગ� સવંેદના��ૂય બની ગયો છે. સવંેદનશીલતાનો �ાસ એ બી� �કાર�ુ ં

Page 34: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

45

અભણપ�ુ ંછે અને મોટાભાગે કહ�વાતા િશ��ત લોકો એના ભોગ બને છે. �યાપક લોકસપંક�મા ંઆ

હક�કત�ુ ંભાન �બૂ સાર� ર�તે થાય છે.

�મુિત – ગોરા દંપતીએ શાળાક�ય િશ�ણનો મહાય� તો માડં�ો જ, સાથોસાથ �યાપક

લોકિશ�ણના કાય�મા ંપણ બનંેએ સ��ય �દાન ક�ુ�, આ એમની િવરલતા છે. બનંેના �ય��ત�વની

સમાજ સાથેની ઉ�કટ િન�બત આ ઉભય-�દાન �ારા �ય�ત થાય છે.

એમના શૈ��ણક કાય�મા ંપણ ��ખુ �થાન ે ‘ક�યા િશ�ણ’ છે. મને યાદ આવે છે આપણા

�ધાન વડા�ધાન પ�ંડત નહ��ુનો િવનોબા� સાથેનો સવંાદ. દ�શ આઝાદ થયા પછ�ની એક

�લુાકાતમા ં પ�ંડત�એ ક�ુ ં ક� સમ� ભારતમા ં છોકરા-છોકર�ઓ એમ બનંેના �ાથિમક િશ�ણને

એકદમ પહ�લા �યાસે પહ�ચી વળ�ુ ંઅઘ�ંુ લાગ ેછે. �યાર� િવનોબા�એ કહ��ુ ંક� બેઉને એક� સાથ ે

િશ�ણ ન આપી શકો તો �ાથિમકતા ક�યા િશ�ણને આપવી. ક�યા બે ઘર અજવાળે છે એ કારણ

તો ખ�ંુ જ, ત�ુપરાતં ક�યા ભાિવ માતા પણ છે. િવ�ાના �તીક �પે ‘મા સર�વતી’ ને આપણ ે

�થાપી છે, તો ક�યાઓ િશ�ણથી વ�ંચત રહ� તે ક�મ ચાલ ે ? ગોરાના �ય�ન થક� એમના

કાય���ેમા ંક�યા િશ�ણનો �યાપ ઘણો બહોળો છે.

બી�ુ ં�દાન પણ એમ�ુ ંએટ�ુ ંજ મહ�વ�ુ ંછે. િવનોબા કહ�તા – ભગવાન �ૃ�ણે ��ુુ� પાસ ે

વરદાન મા�ં� ુ– मातहृ�तने भोजनम ्। મને ભગવાન વરદાન આપે તો �ુ ંમા�ુ ં – પહ��ુ ંતો આપો

જ, સાથોસાથ मातमृुखेन �श�णम ् । પણ માગંી લઉ. કમ સે કમ, દ�શભરના ંબાળકો�ુ ં �ાથિમક

િશ�ણ �ીઓના �ખુે મળે – એ �દશામા ંપણ તેમણે યશ�વી કાય� ક�ુ� છે.

�ી�ુ ંમહ�વ�ુ ંકામ છે – ઉ�ર �િુનયાદ� િવ�ાલયો �ારા બાળકોને તેમણે ‘નઈ તાલીમ’�ુ ં

િશ�ણ આ��ુ ં છે. નઈ તાલીમ�ુ ં િશ�ણ �વનિશ�ણ છે, ��ૂયલ�ી િશ�ણ છે. િશ��ત લોકો�ુ ં

અભણપ�ુ ંતો એમનામા ંઆવ�ુ ંનથી, બ�ક� એવા અભણપણાને �ૂર કરવામા ંએ સફળ નીવડ� શક�

તેમ છે. એનો ઉ�મ દાખલો �ી નારાયણ દ�સાઈ છે. નારાયણભાઈ િવિશ�ટ નઈ તાલીમની નીપજ

છે. નઈ તાલીમના �ૃ�ટા પાસેથી એમને િશ�ણ મ��ુ ંછે, એટલે આ� િશ��ત લોકોની િનર�રતા

�ૂર થાય તેવા ‘ગાધંીકથા’ના મા�યમ �ારા �યાપક લોકિશ�ણ�ુ ંકાય� કર� ર�ા છે.

શાળાક�ય િશ�ણ ઉપરાતં, દ�શની સા�ંત સમ�યાના અ�સુધંાનમા ં �યાર� �યાર� �યાપક

લોકિશ�ણની જ�ર ઊભી થઈ, �યાર� આ �ગુલે પોતાની હાજર� ન�ધાવી છે. પછ� એ �દૂાન-

પદયા�ા હોય, નઈ-તાલીમના ંિશ�ણ-સમંેલન હોય ક� આસમાની-�લુતાની આફતોમા ંરાહત કાય�

હોય. સમાજ-પ�રવત�નની ��ુય ચાવી�પ િશ�ણ તો એમના હાથમા ં છે જ, ત�ુપરાતં સમાજના

�યાપક લોકિશ�ણ માટ� પણ તેઓ ભારતભરમા ં ફયા� છે. એમના આવા બવેડા િશ�ણકાય�ના

Page 35: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

46

�તાપે જ �જુરાત આચાય��ુળ�ુ ંઅ�ય�પદ ગોરાને ભાગે આ��ુ.ં દ�શમા ંશાસન સરકાર�ુ ંચાલ,ે

પરં� ુઅ�શુાસન માટ� તો આચાય�પદ જ શોભ.ે સરકારના હાથમા ં રાજદંડ હોય, તો આચાય�ના

હાથમા ંધમ�દંડ ! સ�યાસ�યના િવવેક માટ� ધમ��ૃ��ટ હોવી જ�ર� છે. ધમ� એ �તરતરમાથંી ઊઠતો

શ�દ છે. એ સાભંળવા માટ� ��ુ, િનલ�પ, તટ�થ �વણશ��તની જ�ર છે. સમાજને અ�શુાિસત

રાખવાની �દશામા ંતેઓ હમેંશા �ય�નશીલ ર�ા ંછે.

એમ�ુ ં�દાન �યાપક �ીશ��ત – �ગરણની �દશામા ંપણ એટ�ુ ંજ મહ�વ�ુ ંર�ુ ંછે, ‘�ી-

શ��ત-�ગરણ’ની �દશાના કોઈપણ કાય�ની �યાર� �યાર� � હાકલ આવી, તેમા ં �મુિતબહ�ને તો

હાજર� �રુાવી જ છે, ગોિવ�દભાઈનો પણ �રૂો સાથ ર�ો છે, પછ� એ હાકલ પોતપોતાના

િવ�તારમા ંપદયા�ાની હોય, િશ�બરની સમંેલનની હોય પોતે તો સ��યપણે હાજર રહ� જ. જ�ર

લાગે �યા ંબી� ��ેમા ંપણ પોતાની બહ�નોને મોકલ.ે બહ�નો �ારા સચંા�લત ‘ગો-ર�ા સ�યા�હ’મા ં

દ�વનારના કતલખાને પણ તેમણે હાજર� �રુાવી છે. તે પવનારમા ં યો�તા અ�ખલ ભારતીય

મ�હલા સમંેલનોમા ંપણ તમેણે જવાબદાર� સભંાળ� છે.

આ બધા ં કાય� એમની સમાજ સાથેની સીધી િન�બતના ં �ોતક છે. એમના મહો�સવ-

કાય��મમા ં પણ એક સાચા િશ�કની �ળૂગામી �ૃ��ટના દશ�ન થાય છે. �વનના ��યેક ��ેને

આવર� લ ેતેવો મહો�સવ એ ઉજવી ર�ા છે. ભારતની ભાષામા ં‘ઉ�સવ’ શ�દ �ણીતો છે, એટલ ે

તે મા�હતી, �ાન, શાણપણ, ��ા વ�ચેની ભદેર�ખા પારખી પોતાની યા�ાને િનરંતર આગળ

વધારતા રહ� છે, બ�ુ ંપા�યા પછ� પણ પામવા�ુ ંબ�ુ ં��યા પછ� પણ �ણવા�ુ ં� બાક� રહ�

�ય છે, તે ‘શેષિવ�ા’ની એમને �ખૂ છે, એટલે જ તેઓ સાચા સાધક રહ� શ�ા છે. આ પારિમતા

��િવ�ાનો તેમને સા�ા�કાર થાય એ જ �ભુે�છાઓ. કારણ ક� આખર� તો આ ‘શેષ’ જ શા�ત છે.

બાક� બ�ુ ંન�ર છે, એમની પાસે િવ�ાથ�ઓએ ઘડ�, બે ઘડ� પણ � �ાન મેળ��ુ ંહોય તે એ સૌ

માટ� અ�તૃ �પશ� બની �ય તેવી અ�યથ�ના !

‘િવ�મગંલ�’્ ના જહાજમા ંબેસીને તેમણે �વનયા�ા ચલાવી છે, તો તેમા ંઅસ�યમાથંી

સ�ય ભણીની યા�ા �ૂંક� પડ�, િવ�માગં�ય માટ� તો સ�યમાથંી મહાસ�ય ભણીની યા�ા જ કરવી

પડ�. તમાર� આ મગંળયા�ા િવ�િવજયને વરો, એ જ �ાથ�ના !

ભ�, ઈલાબહ�ન (આલોક 2009) ના મતે,

�હ�દ�વરાજની 100મી જયતંી ઉજવાય અને િવ�મગંલ� ્ની 50મી જયતંી ઉજવાય આ

યોગ કાઈં અક�માતથી બ�યો નથી. તમે બ ે માનવીઓએ િવ�ને મગંલમય બનાવવા માટ�

અનેરાભણી પગ ઉપાડ�ા હશ.ે �યારથી જ તમે ગાધંી ચ��યા �વરા�યપથની વાટ પકડ�લી.

Page 36: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

47

ભારતદ�શે �વત�ંતા મેળવી પણ �વરા�ય તો હ�ુ બાક� જ હ� ુ ં ન,ે એ તમે �યાર� જ બરાબર

સમ�લા ંહતા.ં

�હ�દ�વરાજમા ંકહ�વાતા ‘�ધુારા’નો ગાધંી�એ િવરોધ કય� છે. પરં� ુતે સાચા ‘�ધુારા’ના

મોટા �હમાયતી હતા. ગાધંી�એ િનદ�શે�ુ ં રચના�મક કામ-નવી સમાજરચના�ુ ં કામ, અને તજે

તેમણે સમ�વેલો સાચો �ધુારો. એ�ુ ં�ુ ંસમ�ુ ં�.ં

��મા ં �વરાજનો લાભ લવેાની, તેમજ સમાજ ચલાવવાની યો�યતા રચના�મક કામોથી

આવે છે. તમે �ત�રયાળ ગામોમા ંરચના�મક િશ�ણનો �વરાજ પથ પકડ�લો. તમે શ�થી જ એ�ુ ં

િવચા�ુ� હશે ક� આ ભારત દ�શની અડધી �� �ીઓ, તે જો બધી ભી�ુ અને પછાત રહ� જશે તો

�રૂો દ�શ ક�વી ર�તે આગળ વધશે ? તેથી જ તમે િશ�ણ તેમજ �ી ઉ�િત�ુ ંકામ અિવરત – અડધી

સદ� લગી કય� જ રા��ુ ંછે. તમારા િવ�તારમા ંતમે માનવીય સ�ંકારના �ડા �ળૂ રો�યા ંછે. �ની

ઝળહળતી ફળ�િુત આ� આપણ ેસૌ અ�ભુવી ર�ા છ�એ. ‘સદાબહાર તમે બ’ે ન,ે તમારા મહ�ન� ુ

સાથીદારોને િવ�મગંલ� ્ન ે�હ�દ �વરાજ �બુારક.

સારા કામોની ઉજવણી કરતા રહ�� ુ ં જોઈએ એ�ુ ં અમે ‘સેવા’મા ં ખાસ માનીએ છ�એ.

વષ�ભરના �વુણ�મહો�સવના સમા��ત �દને આપણ ે �બ� મળ��ુ ં એનો મને િવશેષ આનદં છે.

આવનાર પેઢ�ઓ પણ િવ�મગંલ� ્ની નેમ પાર પાડશે તેવી મને ��ા છે.

ઘાચંી, દાઉદભાઈ (આલોક 2009)મા ંલખે છે ક�,

િવ�મગંલ� ્– અનેરાની િશ�ણ��ેની અડધી સદ�ની યા�ા એ ‘‘Education is the master

key of social change’’ એ સ�ય િસ� કર� બતા��ુ ંછે એમ કહ�વામા ંકોઈ અિત�યો��ત નથી.

સાબરકાઠંો, અનેક કારણોને લીધે, સામા�જક તેમજ આિથ�ક બનંે ર�તે છે�લી બ-ેઅઢ�

સદ�ઓથી પાછળ રહ� જવા પામેલો એ સવ�િવ�દત છે. તેથી જ તો, આઝાદ� બાદ ભારતમા ં

�યો�યેલા ં ક�ટ-ક�ટલાયં િવકાસલ�ી પ�રબળોનો એને �રૂતો લાભ મળ� શક�લો નહ�. આ ર�ત,ે

મજ�રુન �ણુાકાર પામતી રહ�લી એની પછાતાવ�થાનો ઉપચાર મા� િશ�ણમા ંજ રહ�લો છે એ

સ�યનો �વીકાર એટલ ેિવ�મગંલ� ્– અનેરાનો ઉ�ભવ !

ગાધંી �રુ��ૃત માનવ��ૂયો અને લોકક�યાણલ�ી એવી એમની ક�ળવણીની િવભાવના એ

�દોલનના ં ��ખુ લ�યો બનતા,ં �દોલન એક િમશન બનવા પા��ુ.ં અને એ િમશન થક�,

િવ�મગંલ� ્ – અનેરા �ારા �દ�શના માનવસસંાધનનો અનેકદ�શીય િવકાસ થવા પા�યો, �ના

સા�ી�પે સાબરકાઠંાનો સાબર ડ�ર� ઉ�ોગ, �યાપાર-વણજ અને િશ�ણ સ�હતની અ�ય િવિવધ

સેવાઓના ં��ેો આ� મો�ૂદ છે.

Page 37: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

48

અનેરા – � ૃદંાવન ��ુમની એ માનવતા�લૂક િવકાસયા�ાને �તરના સલામ છે. એ

યા�ાની આવતી અડધી સદ� વ� ુસાહસભર�, વ� ુરોમાચંક અને વ� ુલોકોપયોગી નીવડ� એ માટ�

હા�દ�ક �ભુે�છા પાઠવતા �ુ ંઆનદં અ�ભુ�ુ ં�.ં

વૈ�, �નુીભાઈ (આલોક 2009)મા ંજણાવે છે ક�,

આપણા સાથી અને ��ટ� ગોિવ�દભાઈ રાવલ (�ૂંકામા ંગોરા)ની સ�ંથાને પચાસ વષ� �રૂા ં

થયા હોવાથી એ િનિમ�ે એમણ ેએક સમારંભ યો�યો હતો. તેમા ંજવા�ુ ંથ�ુ.ં સ�ંથાના �ીગણશે

એમણ ેગણશેના િપતા નીલકંઠ મહાદ�વ, હ�ડયોલથી કયા� હતા. એ વખતે ગાધંીના મ�ેં � મર�વા

નીકળ� પડ�ા હતા તેમા ંઆ દંપિત પણ હતા.ં �વા ંગોિવ�દભાઈ તેવા ં�મુિતબહ�ન. � અ�ક�ચન

હાલતમા ંએમણ ેતે વખતે શ�આત કર�, કણ કણ કર� એમણ ેઅનેરાના ંમહાલયો ચ�યા ંછે તે જોતા ં

જ બને ! અને ગોિવ�દભાઈએ એમની આગળ ઉપરના િવકાસની પણ ઝાખંી કરાવી.

નયી તાલીમના િવિશ�ટ અને વર��ઠજનો આ�યા હતા. એ બધાએ ગોરા દંપિતના કામન ે

સરા�ુ ં અને લોકોએ ઊભા થઈ લાબંા તાળ�ઓના ગડગડાટથી એ બનંેને સ�મા�યા.ં �જુરાતમા ં

નયી તાલીમ�ુ ંસ�ંથાઓમા ંજવા�ુ ંબ��ુ ં છે. પરં� ુએ બધીમા ંઆવી આવી �પાળ� સ�ંથા બી�

નથી જોઈ. આમા ંગોરા દંપિતની �નેહભર� ઝીણવટ જ ��ુય છે. એ િવના આ�ુ ંકામ ન થઈ શક�.

સ�ંથાએ અહ� ક�ળવણી – �સાર �ારા સ�ંકાર અને સ��ૃ� આણી છે. એની એક ઝલક આ�ુબા�ુના

િવ�તારના િવકાસમાથંી થઈ શક� છે. પણ એથી વધાર� મોટ� વાત તો એ થઈ છે ક� આ� અહ�

િનર�રતા શોધી જડ� એમ નથી. સો ટકા સા�રતા હશે ગોરા દંપિતની એ િસ��ને અને એમને

સલામ !

પટ�લ, ધી�ુભાઈ (આલોક 2009)ના મત,ે

તમે તમાર� ફલ�િુતની યાદ�મા ંલ��ુ ંજ છે ક� િશ�ણ જ સમાજ પ�રવત�નની ��ુય ચાવી

છે. ‘‘Education is the master key of social change’’ એમા ંએક શ�દ ઉમે�ંુ. ‘સા�ુ’ં િશ�ણ : સહ�

�દશા�ુ ંિશ�ણ જ સમાજ પ�રવત�નની મા�ટર ક� : ��ુય ચાવી છે.

િશ�ણની તો આ� ભરમાર છે. પણ સા�ુ ં િશ�ણ દ�વો લઈને શોધવા જ�ુ ંપડ� તેમ છે.

િશ�ણકારો/ક�ળવણીકારો ‘વગ��મ’મા ં યથાથ� િશ�ણ આપવાની માથા�ૂટ કર� તે પહ�લા ં ‘‘અનેરા

િવ�મગંલ�’્’ ની �લુાકાત લે, તો એમને જ�ર િશ�ણની સાચી �દશા પકડાય.

50 વષ�ની તમાર� ઉભયની તપ�યા� ફળ�, કારણ તમે �તે �જૂરાત િવ�ાપીઠ

અમદાવાદમા ંરહ�ને સા�ુ ંિશ�ણ મેળવે�ુ.ં (તમે અ�ય કૉલજે/�િુન.મા ંગયા ંહોત તો !)

Page 38: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

49

તમે એક ભવમા ંઘ�ુ ંબ�ુ ંકમાયા.ં તમે ��થાિપત કર�લી િશ�ણ પરંપરાનો ત�ં ુમજ�તૂ –

�ચરં�વ બની રહો એ જ અ�ભ�સા.

ખીમાણી, રા���ભાઈ (આલોક 2009)ના મત,ે

50 વષ�મા ં િવ�મગંલ� ્સ�ંથા, �મુિતબહ�ન અને ગોિવ�દભાઈએ રોપેલ એક-બીજ વટ��ૃ

�વી થઈ ગયી છે. અનેરાની આ�ુબા�ુના 50થી વધાર� ગામોમા ં િશ�ણની �યવ�થા �રૂ� પાડ�

વટ��ૃે શીતળછાયા �રૂ� પાડવાનો ભગીરથ ��ુુષાથ� કય� છે. �વુણ� જયતંી મહો�સવ િનિમ� ે

આ�ુ ંવષ� કાય��મોની � ૃખંલા ચાલી. સમાજના દર�ક પાસા�ં ુ ંઆ �ૃખંલામા ંઆયોજન થ�ુ ંતે ઉ�મ

હ� ુ.ં સમાજસેવાના આવા �ગુલે સમાજને નવો રાહ �ચ��યો છે.

2.2.4 �િુનયાદ� ક�ળવણી�ુ ંહાદ� :

ગાધંી�ની ‘િશ�ણની �ફલ�ફૂ�’ની રચના એમની ‘�વનની �ફલ�ફૂ�’ પર થયેલી છે. ‘મા�ંુ

�વન એ જ મારો સદં�શ છે.’ – એમ કહ�નાર આ મહામાનવે િવચારમા ંઅને આચારમા ંઅન�ય

ઐ� સા��ુ ં હ� ુ.ં હક�કતમા ં તો ગાધંી� નહોતા િશ�ક ક� નહોતા ક�ળવણીકાર ! ભારતની

િશ�ણ�થાને ઘર�ળૂથી બદલી નાખંવાનો �ાિંતકાર� િવચાર એમના મનમા ંકાઈં રાતોરાત નહોતો

આ�યો. કોઈ આક��મક ઘટના બની હોય અને એના ફળ�વ�પ એમને િશ�ણની પ�િતનો જ દોષ

દ�ખાયો હોય એ�ુ ં કંઈપણ બ��ુ ંનહો� ુ.ં � કંઈ બ��ુ ં હ� ુ.ં તેની પાછળ આ� લગભગ 50 વષ�

પછ� શાતં �ચ� ેઅને �વ�થતા�વૂ�ક િવચાર કરતા,ં એમ જણાય છે ક� – એક �ય��ત માટ� (શેઠ

અબ�ુ�લા માટ�) વક�લાત કરવા દ��ણ આ��કા ગયેલા ગાધંી�ને િવશાળ-પાયે (સમ��ટગત)

વક�લાત માટ� �યાનંા ���વનના ં‘અ�યાયના ��ો’ મળ� ગયા અને એમાથંી અ�હ�સક સ�યા�હનો

જ�મ થયો �યાર�, �લમા ં ગયેલા આ�મવાસીઓના ં બાળકોના ં િશ�ણની જવાબદાર� ‘એક

અપવાદ�પ’ે ગાધંી�ના ં િશર પર આવી પડ� �યાર� આ આષ��ૃ�ટા મહા��ુુષે ‘�ય��તના ં

�વનઘડતરમા ંિશ�ણનો શો ફાળો ?’ – એ �� પર �ડાણથી �ચ�તન-મનન કરતા ંકરતા ં� ‘સ�ય’

ખોળ� કાઢ�ુ ંતે �યારપછ� (ભારતમા ંઆ�યા પછ� વીસ વષ�) �િુનયાદ� ક�ળવણી�ુ ંહાદ� બની ગ�ુ.ં

દ��ણ આ��કામા ં ‘�ફિન�સ આ�મ’ અને ‘ટો��ટોય વાડ�’મા ં એમણે બાળકોના અને

આ�મવાસીઓના ં�વનઘડતર માટ� � કઈં િશ�ણિવષયક �યોગો કયા� તેમા,ં �ણ મહા�ભુાવો

(ર��કન, ટો��ટોય અને �ીમ� રાજચ�ં)ની �વનોપયોગી િવચારસરણીની એમના પર � �ડ� છાપ

હતી તે� ુ ં�િત�બ�બ પડ�ુ ંછે. એમની શૈ��ણક િવચારધારાના ં�ણ ��ુય ત�વો – 1. બાળકને એની

મા�ભૃાષા �ારા િશ�ણ મળ�ુ ંજોઈએ. 2. �વનની �ળૂ�તૂ �ણ જ��રયાતો અ�, વ�, આવાસ –

Page 39: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

50

ને પોષે એવા �મ��ુત ઉ�ોગ �ારા િશ�ણ મળ�ુ ંજોઈએ. 3. શોષણિવહ�ન સમાજરચના�ુ ં�યેય

લાબંે ગાળે િસ� થાય તે માટ� �ચનીચ, �િત�ાિત, ગર�બ-તવગંર, ���ૃય-અ���ૃયના કોઈ

ભેદભાવ ન રાખતા તમામ �તરના ં બાળકોને તક મળે એવી છા�ાલય��ુત િશ�ણસ�ંથાઓમા ં

‘સ�હૂ�વન’ �વવાની તક મળવી જોઈએ. આ �ણ બાબતોમા ંએમણે િશ�ણ િવશ ે� કંઈ વાચંે�ુ,ં

િવચાર��ુ,ં અ�ભુવે�ુ ંઅને ક�પે�ુ ંહ� ુ ંતેનો � ુદંર સમ�વય થયેલો જોવા મળે છે.

ગાધંી��ુ ં�ચ�તન અને �ચ�તા :

દ��ણ આ��કાથી િવજયી બની ભારત આવેલા ગાધંી�એ �થમ તો ભારત�મણ ક�ુ�.

���વનની વા�તિવક પ�ર��થિતને પારખી અને િનદાન ક�ુ�. એટ�ુ ં જ ન�હ ભારતની �ુઃખી

પી�ડત ��ના ં�ુઃખ દા�ર�નો ઉક�લ શોધવા �ચ�તન-મથંન પણ ક�ુ�. એમને સમ��ુ ંગ�ુ ંક� પરદ�શી

હ�મૂત નીચે કચડાઈ ગયેલી ભારતની �� ક�વળ ભૌિતક અને આિથ�ક ર�તે જ દ�નહ�ન અને

કંગાળ બની ગઈ નહોતી, સામા�જક અને સા�ં�ૃિતક �ૃ��ટએ પણ પાગંળ� અને િનમા��ય બની ગઈ

હતી. એક કાળે � દ�શના ���વનમા ં ઘર�ઘર� �હૃઉ�ોગો હતા, સહકાર��ુત સ�હૂ�વન હ� ુ.ં

�મુાર�ભ�ુ� �વાવલબંીપ�ુ ંહ� ુ ંતેનો �મશઃ નાશ થતા ંબેકાર� આળસ અને �યસનોની નાગ�ડૂમા ં

ભારત�ુ ં ���વન ભરખાઈ ર�ુ ં હ� ુ.ં ��માથંી �વ�છતા-સફાઈ, સાદગી-સયંમ, સપં-સહકાર,

સેવા-�વાવલબંન, સ�ં�ુત-�ુ�ંુબ�વનની િવભાવના, �વા��ય��ુત �વન �યવહાર, �મિન�ઠા

વગેર� ધીર� ધીર� ��ુત થવા માડં�ા હતા. �ને પ�રણામે ભારતીય સ�ં�ૃિતના સનાતન ��ૂયોનો

એકબા�ુ �ાસ થઈ ર�ો હતો તો બી� બા�ુ ગામડા ં ભાગંીને શહ�રો ઉભા થઈ ર�ા ં હતા, �યા ં

રો�રોટ� રળવા આવેલા �મ�વીઓના આવાસોની આ�ુબા�ુ ખર�ખ�ંુ નરક ખદબદ� ુ ં હ� ુ ં !

હળ�મળ�ને સહકારથી રહ�વાનો, કામ કરવાનો, �સગંો ઉક�લવાનો, એકબી�ને મદદ�પ થવાનો �

�ળૂ�તૂ ભારતીય ‘સ�ંકાર’ હતો તેનો પણ આ શહ�ર� સ�ં�ૃિતના ય�ંવ� ્�વનમા ંછેદ �કુાઈ ગયો.

�ય��તવાદ, સગાવાદ, લાગવગવાદ અને �વાથ���રુ માનસની � બોલબાલા હતી અને ��યેક

વાતમા,ં વત�નમા ંઅને �યવહારમા ંમાણસ ‘મને શો ફાયદો ?’ એ જોતો થઈ ગયો હતો. પ�રણામે

સમ� ���વન ભારતીય સ�ં�ૃિતના સનાતન ��ૂયોથી વેગ�ં ને વેગ�ં જઈ ર�ુ ંહ� ુ.ં

�વનની આ અવદશાનો પડઘો િશ�ણ પર પણ પડ�ો હતો. િશ�ણના ં નામે શાળા-

મહાશાળાઓમા ં� કંઈ ‘��ુત�કયા �ાન’ અપા� ુ ંહ� ુ ંતે ‘�ાન’ નહો� ુ,ં ક�વળ ‘મા�હતી’ હતી અને તે

પણ �વન�લૂક ક� �વનપોષક નહોતી. નોકર� અને પદવી વ�ચે એવો સબંધં ��થાિપત કરવામા ં

આ�યો હતો ક� પદવી મેળ�યા વગર નોકર� મળતી નહોતી અને તેથી ‘યેનક�ન�કાર�ણ’ પદવી

Page 40: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

51

મેળવવા િવ�ાથ� પેલી મા�હતીને ગોખી ગોખીને કંઠ�થ કરતો હતો, અને પર��ા આપી દ�ધા પછ�

ગોખે�ુ ં�લૂી જતો હતો.

�િુનયાદ� િશ�ણની સકં�પના :

- �ૂની ��ઢગત ક�ળવણીમા ંપાયાની કોઈ જ��રયાતનો િવચાર કરવામા ંઆ�યો ન હતો.

માટ� જ આ ‘�િુનયાદ (પાયો)’ ધરાવતી િશ�ણયોજનાને ‘પાયાની ક�ળવણી’ અથવા

‘�િુનયાદ� ક�ળવણી’ એવા નામોથી ઓળખવામા ંઆવી.

- �ૂની �ચ�લત ક� ચીલા ચા� ુ યોજનાવાળ� ક�ળવણી એ સાચી ક�ળવણી નથી,

�વનોપયોગી ક� સમાજોપયોગી ક�ળવણી પણ નથી, માટ� જ આ ગાધંીચ��યા માગ�ની

ક�ળવણીને ‘ખર� ક�ળવણી’ કહ�વામા ંઆવી.

- �ૂની તાલીમમા ંએકવારાપ�ુ ં અને જડ�વ છે, �યાર� આ ક�ળવણીમા ં �યોગશીલતા,

�તૂનતા અને ગિતશીલતા છે. માટ� એને ક�ટલાક ‘નઈ તાલીમ’ પણ કહ� છે. વળ� આ

િશ�ણ�થાનો િવિધસરનો ઉ�ભવ 1937ની ‘વધા� િશ�ણ પ�રષદ’મા ંથયેલો તેથી ત ે

‘વધા� િશ�ણ યોજના’ નામે પણ ઓળખાય છે.

- �િુનયાદ� િશ�ણ એટલે મા� અ�ર�ાન નહ� પણ શર�ર, મન અને આ�માનો

સમ��ુલત િવકાસ કરતી ક�ળવણી.

- �િુનયાદ� િશ�ણ એટલ ે�વન માટ�, �વન �ારા, �વનપય�તની ક�ળવણી

- �િુનયાદ� િશ�ણ એ સાત ધોરણ �ધુીની જ િશ�ણ �યવ�થા નથી. એ તો માનવીના

ગભા�ધાનથી શ� થઈને ��ૃ� ુ�ધુીના �વનની �યવ�થા છે.

- સમ� ��ને �મ, સ�ંકાર અને સહકાર તરફ વાળવા સમાજોપયોગી ઉ�પાદક �મ

�ારા ક�ળવણી આપવાની યોજના એટલ ે�િુનયાદ� િશ�ણ.

- ઉ�ોગ, �વ�થતા, સ�હૂ�વન અને સમવાયી �ાનના સમ�વયવાળા િશ�ણ�ુ ં

ગાધંી��ુ ંદશ�ન, તે �િુનયાદ� િશ�ણ.

- �મ, સફાઈ, સ�હૂ�વન અને સમવાય – આ ચાર પાયાવાળ� તાલીમ તે �િુનયાદ�

િશ�ણ.

- ક�વળ Three R’s (વાચં�ુ-ંReading, લખ�ુ-ંWriting અને ગણ�ુ-ંArithmetic)�ુ ં િશ�ણ

આપે તે �િુનયાદ� ક�ળવણી નહ� Four H’s (હાથ-Hand, �દય-Heart, મ�તક-Head અને

�વા��ય-Health)�ુ ંિશ�ણ આપે તે �િુનયાદ� ક�ળવણી.

Page 41: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

52

�િુનયાદ� િશ�ણની �િુનયાદ :

ઈ.સ. 1937ના ંઓ�ટોબર માસની 22-23 તાર�ખોમા ંવધા� �કુામે મળેલ ક�ળવણીકારોના

સમંેલનમા ંગાધંી�ની શૈ��ણક િવચારસરણી પર િવશદ ચચા� થઈ અને સવા��મુતે � ચાર ઠરાવો

પસાર થયા તેમા ંજ �િુનયાદ� િશ�ણની સૈ�ાિંતક �િૂમકા�ુ ં દશ�ન થાય છે. પાછળથી આ ચાર

ઠરાવો જ નઈ તાલીમના માગ��ચૂક �તભંો યા િસ�ાતંો બની ગયા એટલે આપણે �થમ એ ચાર

ઠરાવો જોઈએ. � આ �માણે હતા :

- દ�શના ં સાતથી ચૌદ વષ�ના ં તમામ બાળકોને મફત, ફર�જયાત અને સાવ�િ�ક િશ�ણ

આપ�ુ.ં

- િશ�ણ મા�ભૃાષા �ારા આપ�ુ.ં

- આખા સમય દરિમયાન િશ�ણની ���યા કોઈ �કારના ં શાર��રક અને ઉ�પાદક કાય�ની

આસપાસ � ૂથંાવી જોઈએ. વળ�, તે બૌ��ક િશ�ણ�ુ ંસાધન બનવી જોઈએ.

- આ િશ�ણ પ�િત એવી હોવી જોઈએ ક� એમાથંી ધીમે ધીમે િશ�કનો પગાર નીકળતો હોવો

જોઈએ.

આ ચાર ઠરાવો ક� � સવા��મુતે પસાર થયા અન ે ફ�ત બ ે જ માસમા ં ‘ઝા�હર �ુસેન

સિમિત’ એ આ ઠરાવો�ુ ંઅમલીકરણ કરવા માટ�નો, 1 થી 7 ધોરણનો, અ�યાસ�મ પણ ઘડ�ને

દ�શ સમ� �કુ� દ�ધો. ઈ.સ. 1938ના ંફ��આુર� માસમા ં�રુત �જ�લામા ંહ�ર�રુા �કુામે મહાસભા�ુ ં

અિધવેશન, �ભુાષચ�ં બોઝના ં��ખુપદ� મ��ુ.ં �યાર� એ અિધવેશને પણ વધા� પ�રષદના ંઠરાવોન ે

બહાલી આપી. હવે આ ઠરાવો અ�સુાર ‘િશ�ણના ં�યોગો’ કરવા માટ� ઈ.સ. 1938ના ંએિ�લમા ં

સેવા�ામમા ં ‘�હ��ુ�તાની તાલીમી સઘં’ની �થાપના કરવામા ંઆવી. આમ 1937ના ંઓ�ટોબરથી

1938ના ં એિ�લ �ધુીના મા� છ જ માસમા ં મહા�મા ગાધંી�ના શૈ��ણક િવચારોને (1) વધા�

પ�રષદના ં ઠરાવો �ારા અ�મુોદન મ��ુ.ં (2) ઝાહ�ર �સેુન સિમિત �ારા અ�યાસ�મ�ુ ં �વ�પ

મ��ુ.ં (3) મહાસભાના ં અિધવેશન �ારા રા���ય ક�ા�ુ ં સમથ�ન મ��ુ ં અને (4) આ િસ�ાતંો

અ�સુાર િશ�ણના ં�યોગો કરવા માટ� ‘�હ��ુ�તાની તાલીમી સઘં’�ુ ંસ�ન થ�ુ.ં

વધા� પ�રષદના ં ઠરાવોને જો આપણ ે �િુનયાદ� િશ�ણની �િુનયાદ �પે �લૂવીએ તો

એમાથંી જ નીચનેા પાચં �ળૂ�તૂ િસ�ાતંોનો જ�મ થયો એમ કહ� શક�એ :

- મફત, ફર�જયાત અને સાવ�િ�ક િશ�ણ

- ઉ�ોગ �ારા િશ�ણ

- મા�ભૃાષા �ારા િશ�ણ

Page 42: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

53

- સમવાયી િશ�ણ

- િશ�ણમા ં�વાવલબંન

પાછળથી એમા ંધીર� ધીર� બી� ‘સહાયક િસ�ાતંો’ ઉમેરાતા ગયા. �વા ક� –

- �ય��ત આરો�ય અને સામા�જક આરો�ય�ુ ંિશ�ણ (‘નઈ તાલીમ’, ‘સફાઈ સે ��ુ હોતી

હ�’ એ ��ૂ આ સદંભ�મા ંજ �ચ�લત બ��ુ.ં

- (પાચંમા ધોરણથી) રા��ભાષા �હ�દ�� ુ ંિશ�ણ.

- છોકરા-છોકર�ઓ�ુ ંભ�ેુ ંિશ�ણ. (સહિશ�ણ)

- ચા�ર�ય—ઘડતર�ુ ંિશ�ણ.

- સ�હૂ�વન �વવાની તાલીમ મળે તે માટ� છા�ાવાસ સાથે� ુ ં િશ�ણ. ક�ટલાક આ

પાચં સહાયક િસ�ાતંોને ‘�િુનયાદ� િશ�ણના ંત�વો’ કહ� છે.

2.3 �વૂ� થયેલા સશંોધનોનો સારાશં :

���તુ સશંોધનના અ�યાસ માટ� ઉપયોગી બને ત ેમાટ� પોતાના સશંોધન સબંિંધત અગાઉ

થયેલા ંસશંોધનોના સારાશં ર�ૂ કયા� છે.

સશંોધનકાર� સશંોધનકાય� હાથ ધરતા ંપહ�લા ંઅગાઉ થયેલા ંસશંોધનોનો અ�યાસ કરવો

અિનવાય� છે. �થી �નુરાવત�ન ટાળ� શકાય, સમય તેમજ શ��ત પણ બચ.ે અગાઉના સશંોધકોને

નડ�લી ��ુક�લીઓ પણ �ણી શકાય છે. તેથી ���તુ સશંોધનના િવષય��ેને આ�ષુ�ંગક એવા

પીએચ.ડ�. ક�ાએ ભારતમા ંઅને �જુરાતમા ંથયેલા સશંોધનોનો અ�યાસ કર� તેના સારાશં અહ�

ર�ૂ કયા� છે.

1. શીષ�ક : ભારતમા ંફર�જયાત �ાથિમક િશ�ણ – એક અ�યાસ

સશંોધક : દ�સાઈ, ડ�.એમ.

�િુનવિસ�ટ� : �ુબંઈ �િુન.

પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)

વષ� : 1951

અ�યાસના હ��ઓુ :

(1) ભારતમા ં સાવ�િ�ક, ફર�જયાત, મફત અને �બનસા�ંદાિયક િશ�ણનો સામા�ય િશ�ણ અને

�ાથિમક િશ�ણના સદંભ�મા ંતલ�પશ� અ�યાસ કરવો.

(2) �ાથિમક િશ�ણના ંત�વ�ાનનો અ�યાસ કરવો.

(3) ઐિતહાિસક �ૃ��ટકોણથી િશ�ણના િવકાસનો અ�યાસ કરવો.

Page 43: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

54

(4) �ાથિમક િશ�ણની �નુઃરચના માટ� �ચૂનો કરવા.

સશંોધન ઉપકરણ :

- સરકાર� દ�તાવેજો અને િશ�ણ સિમિતઓની સભા ન�ધો.

- રા���ય નેતાઓના સસંદની �દર અને બહાર િશ�ણ સબંધંી િવચાર �ગટ કરતા �વચનો.

- સશંોધનને લગ�ુ ંસદંભ� સા�હ�ય.

સશંોધનના ંતારણો :

���તુ સશંોધનના ંતારણો નીચ ે�જુબ ર�ૂ કરવામા ંઆ�યા ંછે.

(1) �ાથિમક િશ�ણમા ંસાવ�િ�કરણની જ��રયાત દશા�વતી મા�યતાઓ દશા�વાઈ હતી.

(2) �ાથિમક િશ�ણ�ુ ંસાવ�િ�કરણ િવશેના �યાલો ર�ૂ કરવામા ંઆ�યા હતા.

(3) �ાથિમક િશ�ણ�ુ ંસાવ�િ�કરણ ક�વી ર�તે �મુાવવામા ંઆ��ુ ંઅને થોડા સમય પછ� ક�વી ર�ત ે

પા� ંઅમલમા ંઆ��ુ ંતેનો �યાલ ર�ૂ કરવામા ંઆ�યો હતો.

(4) �ાથિમક િશ�ણના સાવ�િ�કરણમા ં રાજક�ય કાયદાઓનો ફાળો ક�ટલો હતો તે દશા�વવામા ં

આ��ુ ંહ� ુ.ં

(5) િશ�ણના સાવ�િ�કરણના િવચારો�ુ ં ��ૂયાકંન કરવા માટ� લોકશાહ�એ શો ફાળો આ�યો તે

દશા�વવામા ંઆ��ુ ંહ� ુ.ં

(6) ભારતના સામા�જક, આિથ�ક અને રાજક�ય પ�રબળો પણ �ાથિમક િશ�ણના આ�હ માટ� મોટા

પાયે જવાબદાર હતા.

(7) દર�ક રા�યને ફર�જયાત �ાથિમક િશ�ણનો �ો��ટ હાથ ધરવા માટ� આિથ�ક ��ુક�લીઓ નડતી

હતી.

(8) હાટ�ગ સિમિતના અહ�વાલે �ાથિમક િશ�ણની ઘણી ઉણપો ��ુલી પાડ� હતી તેના કારણે રા�ય

સરકાર�ુ ંવલણ બદલા�ુ ંહ� ુ.ં

(9) ફર�જયાત �ાથિમક િશ�ણ માટ�નો કાયદો અ�પ�ટ હતો.

(10) પોતાના બાળકોને શાળાએ મોકલી ન શક� તેવા ંમા-બાપને માટ� આ કાયદો ફરજ પાડ� શક� તેમ

ન હતો.

(11) ઉપ�ુ��ત યોજના ગ�ંવર ખચ�ને કારણે �યાવહા�રક બની શક� નહ�.

2. શીષ�ક : ��ટ�શ શાસનકાળ દરિમયાન ભારતમા ંઈ.સ. 1905 થી 1926 �ધુીમા ંથયેલ

�ાથિમક િશ�ણનો િવકાસ

સશંોધક : ગોયેલ, બી.એસ.

Page 44: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

55

�િુનવિસ�ટ� : �દ�લી �િુન.

પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)

વષ� : 1968

અ�યાસના હ��ઓુ :

(1) ઈ.સ. 1905 થી 1920 �ધુીમા ં�ાથિમક િશ�ણ િવકાસના �માણ�તૂ અને િવ�સનીય � �

અહ�વાલો �ા�ત થાય તેનો અ�યાસ કરવો.

(2) ��ટ�શ સરકારની િશ�ણનીિતઓનો િવ�તારથી અ�યાસ કરવો.

(3) ઉપ�ુ��ત સમયગાળા દરિમયાન િશ�ણનો સબંધં અથ�સા�, રાજનીિત અને સ�ં�ૃિત સાથે ક�વો

ર�ો તેની સમજ �ા�ત કરવી.

સશંોધન ઉપકરણ :

- સશંોધનને જ�ર� એવા સરકાર� દ�તાવેજો, સદંભ� સા�હ�ય, અહ�વાલો.

- અવૈિધક �લુાકાત

સશંોધનના ંતારણો :

(1) ભારતમા ં�યાર� �યાર� રા���ય નેતાઓ અને સરકાર વ�ચે સઘંષ� પેદા થાય છે �યાર� િશ�ણ

��ય� �પે જ મદદગાર થ�ુ ં હ� ુ.ં િશ�ણે હમંેશા માગ� �ચ��યો છે એને કારણે બ ે બાબતો

�યાનમા� બની.

(અ) િશ�ણમા ંનવા �યોગો દાખલ કરવા�ુ ંવલણ પેદા થ�ુ ં�ને કારણે ક�ટલાક �યોગોનો

અમલ પણ થયો.

(બ) રા���ય નેતાઓ અને સરકાર વ�ચનેા ઘણા સઘંષ� બાદ લોકોને શૈ��ણક ��ૂયોની સમજ

�ા�ત થઈ પ�રણામે િશ�ણનો િવકાસ ઝડપી બ�યો.

(2) ધમ� અને સ�ં�ૃિતની િશ�ણ પર �ુદ� �ુદ� અસર થઈ.

(3) આિથ�ક જોગવાઈના અભાવે અને શાળા માટ� નહ� ફાળવેલ ફંડના કારણ ેમોટાભાગના �દ�શોમા ં

�ાથિમક િશ�ણનો િવકાસ થઈ ન શ�ો.

(4) આ સમયગાળા દરિમયાન ઉ�ોગો અને ખતેીના �યવસાય સાથે વૈિધક િશ�ણ સકંળાયે�ુ ંહ� ુ.ં

તેમ છતા ં િશ�ણના વહ�વટદારો�ુ ં ઉ�ોગો અને ખતેીવાડ�ના િશ�ણની માગં પર�વે જરાય

લ�ય ન હ� ુ.ં સામા�જક પ�રવત�ન માટ� આ સમયગાળા દરિમયાન �બંશે ચાલતી હતી.

પ�રણામે નીચનેી બાબતો �બૂ જ �યાનપા� બની હતી.

(1) ધીર� ધીર� આ સમયમા ંલોકોના િવચારો, મા�યતાઓ અને ��ૂયોમા ંપ�રવત�ન આ��ુ ંહ� ુ.ં

Page 45: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

56

(2) સૌથી મહ�વની બાબત એ હતી ક� મફત ફર�જયાત અને સાવ�િ�ક �ાથિમક િશ�ણ માટ�ની

લડત મા� ગોપાલ�ૃ�ણ ગોખલે�ના ભાષણથી શ� ન હતી થઈ, એના �ળૂ તો 1870 થી

નખંાયા હતા.

(3) િશ�ણના ંબી� �તરો કરતા ં�ાથિમક િશ�ણ �તર� અપ�યય�ુ ં�માણ વ� ુજોવા મળે છે.

તેના કારણોમા ંખાસ કર�ને �ુમેળ અને આિથ�ક પ�ર��થિત જવાબદાર હતી.

3. શીષ�ક : આ�દવાસી િશ�ણમા ંઆ�મશાળાની �િૂમકા

સશંોધક : જોષી, િવ�તુ એ.

�િુનવિસ�ટ� : દ��ણ �જુરાત �િુનવિસ�ટ�

પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)

વષ� : 1980

અ�યાસના હ��ઓુ :

(1) �યાપક સમાજના અ�ય પ�રબળો સાથે િશ�ણ શો સબંધં ધરાવે છે તે તપાસ�ુ.ં

(2) ઈ.સ. 1922 થી 1978ના સમયગાળા દરિમયાન બદલાતા રાજક�ય સદંભ�ની િશ�ણ �યવ�થા

પર થતી અસરના સદંભ�મા ંઆ�મશાળા�ુ ંિવ�લષેણ કર�ુ.ં

(3) ગાધંીવાદ� સ�ંથાઓ તર�ક� ઓળખાતી આ�મશાળાઓના ��ોનો અ�યાસ કરવો.

અ�યાસનો ન�નૂો :

ઈ.સ. 1964 થી 1977 �ધુીમા ં અ��ત�વ ધરાવતી �રુત �જ�લાની તમામ

આ�મશાળાઓને અ�યાસના ન�નૂા તર�ક� પસદં કરવામા ંઆવેલ છે.

સશંોધન ઉપકરણ :

- �લુાકાતપ�ક

- ��ાવ�લ

- સદંભ� સા�હ�ય

સશંોધનના ંતારણો :

(1) દ�શના રાજકારણમા ં કાય�કરો�ુ ં �થાન �મ �મ બદલા� ુ ં ગ�ુ ં તેમ તેમ તેમના બદલાતા

�થાનની અસર તેમના �ારા સચંા�લત િશ�ણ સ�ંથાઓના ં�વ�પ અને �િૂમકા ઉપર થઈ હતી.

(2) આ�મી િશ�ણનો �મ �મ �િમક િવકાસ થતો ગયો તેમ તેમ નવા ત�વો ઉમેરાતા ંગયા ંહતા.ં

(3) આ�મશાળાની શ�આતના સમયગાળામા ં �વાત�ંય સૈિનકો તૈયાર કરવા માટ�� ુ ં લ�ય હ� ુ.ં

�યારબાદ દ�શ આઝાદ થતા આ�દવાસીઓમાથંી જ કાય�કરો તૈયાર કરવા�ુ ં �યેય રા��ુ ં હ� ુ.ં

અને ધીર� ધીર� ઔપચા�રક િશ�ણ આપવા�ુ ં�યેય હ� ુ.ં

Page 46: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

57

(4) આ�મી �વન પ�િત એટલે ગાધંીવાદ� િવચારસરણી �જુબ�ુ ં�વનધોરણ પરં� ુતબ�ાવાર

તેમા ંપ�રવત�ન આ��ુ ંહ� ુ.ં

(5) આ�મશાળા સગંઠન બાબતે શ�આતના સમયગાળામા ંગાધંી� ��યેની ��ાથી ખ�ચાઈ ઘણા

લોકો તેમના અ�યુાયીઓ બ�યા હતા. �યારબાદ આ�મી િશ�ણ સ�ંયા�ૃત બનતા ગાધંી�ના

�ભાવ ઉપરાતં િનયમોની પ�રયાદ� દાખલ થઈ હતી. ગાધંી�ના અવસાન બાદ આ�મશાળા

યોજના સાથે સરકાર� િનયમો �વે�યા હતા.

(6) પ��લક ��ૂલના બધા લ�ણો આ�મશાળાઓમા ંપણ દ�ખાયા હતા.

(7) િવદ�શોની પ��લક ��ૂલોમા ં� �યવ�થા જોવા મળે છે તેવી �યવ�થા આ�મશાળાઓમા ંપણ

હતી.

4. શીષ�ક : ગાધંી િશ�ણ ભવન : િશ�ણમા ં�યોગશીલતા એક �ય��ત અ�યાસ

સશંોધક : ક�બા.

�િુનવિસ�ટ� : બો�બ ે�િુન.

પદવી : પીએચ.ડ�.

વષ� : 1984

અ�યાસના હ��ઓુ :

(1) ગાધંી િશ�ણભવન સ�ંથાનો સ�ંણૂ� અ�યાસ કરવો.

(2) G.S.B.ની શાળાઓ અને સ�ંથાઓ�ુ ંતલ�પશ� િનર��ણ કર�ુ.ં

(3) શૈ��ણક �બનશૈ��ણક કમ�ચાર�ઓનો અ�યાસ કરવો.

(4) G.S.B.મા ંચાલતા અ�યાસ�મ (શાળાના) �ગે મા�હતી મેળવવી.

�યાપિવ� અને ન�નૂો :

G.S.B.ની શાળાઓ અને કૉલજેોમાથંી 406 લોકો �માથંી 135 �િશ�ણાથ�ઓ (1980-81,

81-82) 114 િશ�કો, 22 આચાય�, 8 �ા�યાપકો અને 6 ��ટ� (�થાપકો)નો ��ાવ�લ,

અ�ભ�ાયાવ�લ અને �લુાકાત �ારા મા�હતી એકઠ� કર� હતી.

સશંોધન પ�િત :

ઐિતહાિસક પ�િત, �ય��ત અ�યાસ પ�િત �તગ�ત ઈ�ટર��,ુ ર�કોડ�સ, ડો�મુે�ટ

(દ�તાવેજો), અ�ભ�ાયાવ�લ �ારા સશંોધન હાથ ધ�ુ� હ� ુ.ં

સશંોધનના ંતારણો :

(1) ગાધંી િશ�ણભવનમા ંપહ�લથેી જ અ�યાસ, િશ�ત તથા િવકાસ પર �યાન આપવામા ંઆવે છે.

Page 47: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

58

(2) દર�ક તબ�ે અ�યાસ�મ, િશ�ણ પ�િત, પર��ા પ�િત વગેર� બો�બ ે�િુન. �ારા મા�ય હોય

તેને અપનાવાય છે.

(3) G.S.B.ને પોતાના આદશ� છે. તે પોતાની િવચારધારા અ�સુાર જ િશ�કો તૈયાર કર� છે. તેઓ

બાળક���ી િશ�ણ �ણાલીમા ંમાને છે.

(4) અપ�યયતાના �� િનવારણ માટ� �યાવસાિયક િશ�ણ આપવામા ંઆવે છે.

(5) ગાધંી િવચારધારાને મજ�તુ બનાવવા S.U.P.W. અને સા�ં�ૃિતક કાય� કરાવે છે.

(6) સેિમનાર, ચચા�, કાય�િશ�બર વગેર�મા ંભાગ લવેા િવ�ાથ�ઓને �ેર� છે.

(7) િશ�કો, �િશ�ણાથ�ઓ સ�ંથાને વ�નુે વ� ુઆગળ વધારવા દર�ક ��ેે સતત ��ૂયાકંનની

કડ�ઓ �ધુારવા સતત �ય�નશીલ રહ� છે.

(8) અહ� દર�ક બાળકને ઓળખી તેમની સ�ના�મકતા, તેજ�વીતા વગેર� િવકસાવવામા ં સતત

�ય�નશીલ રહ� છે.

5. શીષ�ક : �જુરાત રા�યમા ંઉ.�િુનયાદ� િશ�ણનો ઉ�ભવ, િવકાસ, તેની સમ�યાઓ તથા

ઉક�લો અને સમાજના સા��ૂહક િવકાસના ક��� તર�ક� ઉ.�.ુ િવ�ાલયોનો ફાળો

સશંોધક : દ�સાઈ, રમાબને

પદવી : પીએચ.ડ�.

વષ� : 1984

�યાપિવ� અને ન�નૂો :

(1) ઈ.સ. 1970 પહ�લાના ં�હૃદ �ુબંઈ રા�યમા ંસમાયેલા �જુરાત �ાતંના ઉ.�.ુ િવ�ાલયો.

(2) ઈ.સ. 1960 પછ�ના ક�છ, સૌરા�� સાથેના �વત�ં �જુરાત રા�યમા ં�જુરાત નઈ તાલીમ

સઘં �ારા મા�ય અને નઈ તાલીમના ત�વોનો અમલ કરનારા ઉ.�.ુ િવ�ાલયોનો ���તુ

સશંોધનમા ંસમાવેશ.

સાધનો :

સ�ંથાના અહ�વાલો, દ�તાવે� લખાણો, ��ાવલી, અ�ભ�ાયાવલી, સા�યપ�, સદંભ�

��ુતકો

પ�િતઓ :

ઐિતહાિસક અ�યાસ �િવિધ, સવ��ણ �િવિધ, �ય��ત અ�યાસ �િવિધ, અ�ભ�ાયાવલીનો

ઉપયોગ

Page 48: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

59

હ��ઓુ :

(1) ઉ.�.ુ િશ�ણના ઉ�ભવ માટ�ની પ�ર��થિત �ણવી.

(2) ઉ.�.ુ િવ�ાલયોના સ�ંયા�મક તેમજ �ણુા�મક િવકાસનો અ�યાસ કરવો.

(3) ઉ.�.ુ િવ�ાલયોની સમ�યાઓ તારવવી.

(4) ઉ.�.ુ િવ�ાલયોની સમ�યાઓ િનવારવા માટ� અપનાવવામા ંઆવેલા ઉક�લોની તારવણી કરવી.

(5) ઉ.�.ુ િવ�ાલયોના સા��ૂહક િવકાસના ક��� તર�ક�ના ફાળાની િવગતો તારવવી.

કાય�પ�િત :

���તુ સશંોધન માટ� મા�હતી �ા�ત કરવા નીચનેી �િવિધઓ અપનાવેલ છે.

(1) ઐિતહાિસક અ�યાસ �િવિધ :

�મા ંનઈ તાલીમ તથા રા���ય િશ�ણના �ચ�તકો, સા�હ�ય, વાિષ�ક અહ�વાલો, િવશેષાકંો,

હ�વાલો, દ�તાવેજોનો અ�યાસ કર�ને મા�હતી એકિ�ત કર� તારણો કાઢવામા ંઆવેલ.

(2) સવ��ણ �િવિધ :

ઉ.�િુનયાદ� િવકાસ, િસ�� વગેર� માટ� ��ાવલી તૈયાર કર� 100 ��ાવલી પરત મેળવી

તેના પરથી �થૃ�રણ કરવામા ંઆવેલ.

(3) �ય��ત અ�યાસ �િવિધ (ક�સ�ટડ�) :

ઉ.�.ુ િવ�ાલયોએ આ�ુબા�ુ સા��ૂહક િવકાસમા ંકયા કયા ��ેમા ંક�વો ફાળો ન�ધા�યો છે

તે માટ� 15 ઉ.�.ુ િવ�ાલયોની �લુાકાત લીધી ને વાતચીતની ટ�પ કરવામા ંઆવી ને ટ�પ આધાર�

તારણ કરવામા ંઆ��ુ.ં

(4) અ�ભ�ાયાવલી :

ઉ.�.ુ િવ�ાલયોની આિથ�ક, શૈ��ણક અને વહ�વટ� સમ�યાઓ, ��ુક�લીઓ, ઉક�લ વગેર�

માટ� ઉ.�.ુ િવ�ાલયોના આચાય�ને સચંાલકોને અ�ભ�ાયાવ�લ આપવામા ંઆવી �ના �િતચારો�ુ ં

સમ�યાવાર તારણ કરવામા ંઆ��ુ.ં

તારણો :

(1) �જુરાતની રચના�મક સ�ંથાઓ લોક��િૃતના સાધન તર�ક� તેમજ રચના�મક ��િૃ�ના

ભાગ�પે આ�મશાળાઓ ચલાવતી હતી તેમા ંનઈ તાલીમની િશ�ણ તરાહ તેમણે અપનાવી

હતી.

(2) આગળની ઉ.�.ુ િશ�ણ માટ�ની વૈચા�રક �િૂમકા ઉભી થઈ.

Page 49: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

60

(3) ઉ.�.ુ િવ�ાલયોના િવિવધ �કારના િવકાસના સદંભ�ના તારણો, સ�ંથાઓ વધી છે, લોક��િૃત

વધી ને બાળકોના િશ�ણ માટ� ઉ.�.ુ િવ�ાલયોની પસદંગી થઈ એટલ ેસ�ંયાને સ�ંથા વધતી

ગઈ. આિથ�ક �િુવધા વધતા ંભૌિતક સગવડતા વધી. છા�ાલય િનવાસી �યવ�થા પણ આપે

છે.

(4) 94% �ૃિષગોપાલન િવષય ��ુય ઉ�ોગ તર�ક� રાખલે. ખતેીની �ધુારણા અને બી� ઉ�ોગો

પણ હતા. વ�િવ�ા પણ હ� ુ.ં

(5) આ ર�તે કાય�કરોના તારણમા ં80% �િુનયાદ� િશ�ણ લઈને આવેલા ંછે. આ ર�તે કાય�પ�િતને

�યાનમા ંલઈને તારણો પણ કાઢવામા ંઆવેલ છે.

6. શીષ�ક : રા��વાદ, ચા�ર�યઘડતર અને ઉ�ચિશ�ણમા ં�જૂરાત િવ�ાપીઠ�ુ ં�દાન.

સશંોધક : મજ�દુાર વાય.આર.

�િુનવિસ�ટ� : �જુરાત �િુનવિસ�ટ�

પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)

વષ� : 1991

અ�યાસના ��ુાઓ :

(1) �જુરાતમા ંરા���ય ચતેનાનો ઉ�ગમ અને િવકાસ, રા���ય લડતના સદંભ�મા ં1857, 1915.

(2) ગાધંી અને ગાધંીવાદ અસહકાર�ુ ં�દોલન – 1920-1922, �જૂરાત િવ�ાપીઠનો ઉ�ગમ.

(3) �જૂરાત િવ�ાપીઠનો શૈ��ણક િવકાસ 1920-1947.

(4) રા���ય �દોલનમા ં�દાન.

(5) રચના�મક ��િૃ�ઓ.

(6) �જૂરાત િવ�ાપીઠના અ�યાપકો અને �નાતકોના અ�ભુવો.

પ�િત : િવષયવ�� ુિવ�લષેણ

ઉપકરણ : દ�તાવે� સા�હ�ય, અવલોકન અને �લુાકાત

સશંોધનના ંતારણો :

(1) �જૂરાત િવ�ાપીઠ એ એક િવરલ રા���ય અને સા�ં�ૃિતક વાતાવરણના પ�રણામ �વ�પ સ�ંથા

હતી.

(2) િવ�ાપીઠ �વદ�શ�ેમ, નૈિતક ��ૂયો અને ચા�ર�યઘડતર માટ�ના �દોલન �વ�પ સ�ંથા હતી.

(3) િવ�ાપીઠ અસહકારના �દોલનમાથંી �ગટ થઈ હતી. મહા�મા ગાધંી�એ તેને પોતાની

િવચ�ણ ��ુ�થી સભાનપણ ેપરદ�શી વચ��વથી �ૂર રાખી હતી.

Page 50: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

61

(4) �જૂરાત િવ�ાપીઠ સમ� દ�શના આિથ�ક અને સા�ં�ૃિતક ઉ�થાનના �તીક�પ �રૂવાર થઈ છે.

(5) � �ગુમા ં ��ટ�શ સા�ા�યવાદ ભારતીય ��જનો ઉપર મા� આિથ�ક અને રાજક�ય જ ન�હ

પરં� ુમાનિસક અને સા�ં�ૃિતક �ૃ��ટએ પણ �ૃઢ��તૂ થયો હતો તે �ગુમા ં િવ�ાપીઠ� �જુરાત

અને �હ�દની ��ને પોતાના સા�ં�ૃિતક, આ�યા��મક અને ભાવા�મક �ણાલીઓ ��યે� ુ ંતાદા��ય

સાધી આ��ુ ંછે.

(6) મહા�મા ગાધંી કોમી એકતાના �તીક હતા તેથી િવ�ાપીઠમા ંકોમી ત�વોને સહ�જ પણ �થાન ન

મ��ુ.ં િવ�ાપીઠ� કોમી એકતા ઉપર જબરદ�ત ભાર ��ૂો એટ�ુ ં જ ન�હ પણ હ�રજનોને

સમાવવાની તેની નીિતની િવ�ુ� � િવરોધ સમાવવાની તેની સામે પણ ટ�ર ઝીલી.

(7) િવ�ાપીઠ ગાધંી�ની સેવા અને �વાપ�ણની ભાવનામાથંી જ િન�પ� થઈ હતી. ��ળૂ �ૃ��ટએ

તેની �થાપના ભલે અમદાવાદ �વા મહાનગરમા ં થઈ પરં� ુ હક�કતમા ં તો તે �જુરાતના

ગામડાઓ �ધુી પહ�ચી ગઈ. આ �ૃ��ટએ �જૂરાત િવ�ાપીઠ એ એક િવિશ�ટ અને અ�તૂ�વૂ�

સ�ંથા છે.

(8) �જૂરાત િવ�ાપીઠ ગાધંી�ના ક�ળવણી િવષયક �ચ�તનના પ�રણામ �વ�પ હતી. પરં� ુતેમ�ુ ં

�ચ�તન તે સમયની �ચ�લત �િુનવિસ�ટ�ઓ અને આજની �િુનવિસ�ટ�ઓના ઢાચંામા ં રહ�ને �

ર�તે શૈ��ણક ��િૃ�ઓમા ંથાય છે તે �કાર�ુ ંન હ� ુ.ં તેમ�ુ ં�ચ�તન �ળૂ�તૂ ર�તે તો �ય��તને

પોતાના ‘�વ’ની ખોજ કરાવવા માટ�� ુ ંહ� ુ.ં

(9) આ સ�ંથાઓમાથંી � િવ�ાથ�ઓ ગાધંી િવચારસરણીની અસર ઝીલીને બહાર પડ�ા,ં તેમના

�ારા ગાધંીવાદ� ક�ળવણી િવષયક �ચ�તન આ� પણ આપણી વ�ચે �વતં છે.

(10) �જૂરાત િવ�ાપીઠ�ુ ંએક મહ�વ�ુ ંલ�ણ તે�ુ ંછા��વન હ� ુ.ં

(11) િવ�ાપીઠનો ઇિતહાસ બોધપાઠ�પ બની શક� તેમ છે. તેના મહ�વના પાસાઓમા ંસ�ંથા અન ે

અ�યાપકો વ�ચનેા મીઠા સબંધંો હતા.

(12) સમાજસેવા કર� શક� તેવી િવ�ાથ�ઓની નવી પેઢ� ઉ�પ� કરવા તરફ ઝોક િવ�ાપીઠ� તૈયાર

કર�લા �નાતકોએ ક�ળવણી, સા�હ�ય, સમાજસેવા, �ામસેવા, �ીિશ�ણ વગેર� �વા ં િવિવધ

��ેોમા ંએક યા બી� ર�તે � ુદંર �દાન ક�ુ� હ� ુ.ં

(13) પોતાના �ગત અરમાનો, અભી�સાઓ �ય�ન,ે ગાધંીવાદ� િસ�ાતંોની તાલીમ પામવાના

આશયથી �જૂરાત િવ�ાપીઠમા ંદાખલ થયેલા િવ�ાથ�ઓએ સમાજ ��યે તેમ�ુ ંઋણ અદા ક�ુ�

હ� ુ.ં

Page 51: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

62

7. શીષ�ક : ગાધંી િવ�ાપીઠ વેડછ� એક િવવેચના�મક અ�યાસ

સશંોધક : ચૌધર� ચપંાબહ�ન

�િુનવિસ�ટ� : દ��ણ �જુરાત �િુન.

પદવી : પીએચ.ડ�.

વષ� : 1996

હ��ઓુ :

(1) ગાધંી િવ�ાપીઠ વેડછ�ની ઐિતહાિસક ��ૃઠ�િૂમ �ણવી.

(2) સ�ંથાની ઈ.સ. 1967 થી ઈ.સ. 1994 �ધુીની સમ� િવકાસની �ણકાર� �ા�ત કરવી.

(3) સ�ંથા�ુ ંવત�માન માળ�ુ ંઅને ��િૃ�ઓનો તેના હ��ઓુને સદંભ�મા ંઅ�યાસ કરવો.

સશંોધન પ�િત :

�ણુા�મક સશંોધન પ�િત

તારણો :

(1) આ સ�ંથાનો ઉ�ભવ લોકોની જ��રયાતમાથંી થયો છે. આઝાદ�ની ચળવળ માટ� ઘણા

રચના�મક કાય�કરો વેડછ� �દ�શમા ંથયા હતા.

(2) ઈ.સ. 1967મા ંસ�ંથાની �થાપનાથી માડં�ને ઈ.સ. 1994 �ધુીમા ંસ�ંથાનો ઘણો િવકાસ થયો

છે.

(3) વત�માન સમયમા ંભૌિતક સગવડો �બૂ જ અ�પ �માણમા ંજોવા મળ� હતી.

8. શીષ�ક : મગનભાઈ �. દ�સાઈના ક�ળવણી િવષયક િવચારો અને �જૂરાત િવ�ાપીઠ

(અમદાવાદ)ની ક�ળવણી િવષયક ��િૃ�ઓમા ંતેઓના યોગદાનનો

આલોચના�મક અ�યાસ

સશંોધક : �દવ, એમ.સી.

�િુનવિસ�ટ� : �જુ. �િુન.

પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)

વષ� : 1998

અ�યાસના હ��ઓુ :

(1) મગનભાઈ �. દ�સાઈના ક�ળવણી િવષયક િવચારો, �ાથિમક િશ�ણ, મા�યિમક િશ�ણ, ઉ�ચ

િશ�ણ, ��ૂયિશ�ણ, ધમ�િશ�ણ, ભાષાિશ�ણ, રા���ય િશ�ણ, િવ�ાન િશ�ણ, સમાજ િશ�ણ

અને વધા� િશ�ણ યોજનાના સદંભ�મા ં�ણવા.

Page 52: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

63

(2) િવિવધ િવચારધારાઓ – ��ૃિતવાદ, આદશ�વાદ, �યવહારવાદ અને વા�તવવાદ સદંભ�મા ં

મગનભાઈ �. દ�સાઈના ક�ળવણી િવષયક િવચારોની તપાસ કરવી.

(3) મગનભાઈ �. દ�સાઈની �જૂરાત િવ�ાપીઠની િવિવધ ��િૃ�ઓ �વી ક� �કાશન કાય�,

ભાષા��ેે �દાન, ગાધંીિવચારનો �ચાર અને �સાર ��ેે �દાન, માનવીય સબંધંોમા ંઆપેલ

યોગદાન, વહ�વટ� ��ેે �દાન અને ઈ�ર ��િૃ�ઓમા ંકર�લા યોગદાનની �ણકાર� મેળવવી.

પ�િત :

દ�તાવે� સવ��ણ, િવષયવ�� ુ�થૃ�રણ પ�િતનો ઉપયોગ કર� મગનભાઈ �. દ�સાઈએ

લખેલા ં ��ુતકો, લખેો, �યા�યાનો અને તેમના સમકાલીનકારોના લેખો અને �થંોમાથંી મા�હતી

એક� કર� વગ�કરણ કર� તે�ુ ં�થૃ�રણ-અથ�ઘટન કરવામા ંઆ��ુ ંહ� ુ.ં

સશંોધનના ંતારણો :

(1) ક�ળવણીના સદંભ�મા ંતારણો – તેઓ �ાથિમક િશ�ણ, મા�યિમક િશ�ણ, ઉ�ચ િશ�ણ, ��ૂય

િશ�ણ, ધમ�િશ�ણ, ભાષાિશ�ણ, રા���ય િશ�ણ, િવ�ાન િશ�ણ, સમાજિશ�ણ,

વધા�િશ�ણના �હમાયતી હતા. �ાથિમક િશ�ણમા ં ગાધંી�ના િવચારો �જુબ અમલીકરણ,

ઉ�ોગ, રમતગમત, �ા�ૃિતક વાતાવરણને અગ�ય�ુ ં �થાન, સળંગ એક જ તબ�ામા,ં સા�ુ ં

પાઠ���ુતક િશ�ક, ભાષા��ુ� અગ�યનો �ણુ વગેર�ના �હમાયતી હતા. મા�યિમક િશ�ણમા ં

સ��ણુો, સ�ભાવના, સહકાર, �વભાષા, કામ �ારા િશ�ણ, સમાન િશ�ણ વગેર�ના �હમાયતી

હતા. ઉ�ચ િશ�ણમા ં લોકશાહ�, સહઅ�યાસ ��િૃ�, મનોરંજન કાય��મ, ખાનગીકરણ,

�વઅ�યયન, �થંાલય, �યોગશાળા વગેર�ના તેમજ પર��ા ��ુ�ને ચકાસે તેવી છા�ાલય,

ઉ�ોગકળાના �હમાયતી હતા. ��ૂયિશ�ણમા ં �વદ�શી, અ�હ�સા �ારા િશ�ણ ચા�ર�યઘડતર�ુ ં

સાધન બન�ુ ંજોઈએ તે� ુ ંમાનતા હતા.

(2) િવચારધારાના સદંભ�મા ંતારણો – તેઓ માનવ �હતવાદ� ચળવળના ઘડવૈયા �ા�સીસ બેકર,

હબ�ટ �પે�સર, એ�ર�ટોટલ, ગે�લ�લયો વગેર�ના માનવ�હતના િસ�ાતંના �હમાયતી હતા.

ગાધંી�, ટાગોરની િવચારધારાના �હમાયતી હતા, વા�તવવાદ, �યવહારવાદના �હમાયતી

હતા.

(3) િવ�ાપીઠના યોગદાનના સદંભ�મા ં તારણો – તેઓ િશ�ણકોષ અને �કાશનકાય� કરવાના

�હમાયતી. તેમની �ૃ��ટએ િવ�ાપીઠ રાજકારણથી ��ુત રહ� તે� ુ ંમાનનારા હતા. સ�યા�હની

મીમાસંા �વા ં��ુતકો લખીને ગાધંીિવચારના �ચાર અને �સાર કરનાર સમથ� ભા�યકાર હતા.

Page 53: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

64

(4) માનવીય સબંધંોના સદંભ�મા ંતારણો – તેઓ િવ�ાપીઠના િશ�કો, પ�ાવાળા, ખે�તૂો, વણકરોના ં

�ુ�ંુબો સાથેના સબંધંમા ં‘દાદા’�ુ ં�બ�ુદ પા�યા હતા. િશ�કો, �ટાફ માટ� પગાર �ડે �ગ ેતેમને

�યાય મળે તે� ુ ંતેઓ માનનારા હતા.

(5) વહ�વટ� ��ેે �દાન – સારો વહ�વટ કરવો હોય તો કામનો ઝડપી િનકાલ કરવો જોઈએ તે�ુ ં

માનનારા હતા.

9. શીષ�ક : �જુરાતમા ંનઈ તાલીમ િશ�ણ �યવ�થાનો િવકાસ અને �જુરાતની નઈ તાલીમ

સ�ંથાઓની વત�માન ��થિતનો અ�યાસ - �ો��ટ

કતા�� ુ ંનામ : �જુરાત નઈ તાલીમ સઘં, �જૂરાત િવ�ાપીઠ

વષ� : 2001

હ��ઓુ :

(1) �જુરાત રા�યમા ં નઈ તાલીમ િશ�ણ પ�િતના ઉ�ભવ, િવકાસ, �ણુવ�ા અને �વત�માન

��થિતનો અ�યાસ કરવો.

(2) �જુરાત નઈ તાલીમ સઘં સાથે સકંળાયેલ ઉપરો�ત �કારની સ�ંથાઓ�ુ ં માળ�ુ,ં

�યવ�થાપનત�ં, સ�ંથામા ં �ા�ય ભૌિતક સગવડો, ચલાવવામા ં આવતા અ�યાસ�મો,

�િશ�ણની �યવ�થા અને િશ�ણની �ણુવ�ાની �ધુારણાના સદંભ�મા ં િવ�ાથ�ઓ, િશ�કો,

આચાય�, અ�યાપકો અને િશ�ણ સાથે સકંળાયેલ અ�ય સૌ કાય�કરો િવશે અ�યાસ કરવો.

(3) 21મી સદ�મા ં સભંિવત પ�રવત�નના સદંભ�મા ં રા��ની �ામ��ની સામા�જક તથા આિથ�ક

��થિતને �યાલમા ંરાખી નઈ તાલીમની સ�ંથાઓની િવિશ�ટતાઓ, મયા�દાઓ, ��ો અને ખાસ

�યાન આપવા �વી બાબતોનો અ�યાસ કર�, સમ� નઈ તાલીમના કાય��મોની જ�ર�

�ધુારણા તેમજ �નુર�ચના કરવા આવ�યક ફ�રફારો �ચૂવવા.

(4) માનવશ��તની જ��રયાતો�ુ ંસવ��ણ કર� િવિવધ ક�ાના કાય�કતા�ઓને તાલીમ આપવી તેમજ

તેમની શ��તના િવકાસ માટ� �િશ�ણની �યવ�થા કરવી.

(5) નઈ તાલીમ િશ�ણ �યવ�થાની �ધુારણા માટ� � લ��ુમ આગત (input) જ�ર� હોય તે ન��

કરવા અને આ �ો��ટ �ારા � ઊણપો શોધી કાઢવામા ંઆવે તેને િનવારવા માટ� �ય�નો

કરવા.

(6) દ�શમા ં સમ� િશ�ણ �યવ�થાની �નુર�ચના માટ� શૈ��ણક આયોજકો અને નીિત િનયમના

ઘડવૈયાઓને ભાિવ આયોજનમા ંસહાય�પ થ�ુ.ં

Page 54: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

65

(7) નઈ તાલીમ િશ�ણ �યવ�થાની �થાિનક સમાજ પર થયેલી અને તેની સામા�જક અને શૈ��ણક

અસરોનો અ�યાસ કરવો.

�યાપિવ� અને ન�નૂો :

�જુરાત રા�યની આ�મશાળાઓ, ઉ.�.ુ અને ઉ�ચતર ઉ.�.ુ િવ�ાલયો, �ામ િવ�ાપીઠો,

�ાથિમક �િુનયાદ� અ�યાપન મ�ંદરો અને �નાતક �િુનયાદ� તાલીમ કૉલજેોને ન�નૂા તર�ક� પસદં

કર�લ �ની િવગત આ �માણે છે.

�મ સ�ંથાનો �કાર ક�ટલી સ�ંથાઓને

��ાવ�લઓ મોકલી

ક�ટલી સ�ંથાઓની

ભરાઈને આવી

1. આ�મશાળાઓ 597 290

2. ઉ.�.ુ અને ઉ�ચતર ઉ.�.ુ

િવ�ાલયો

627 348

3. �ામિવ�ાપીઠો 22 17

4. �ાથિમક �િુનયાદ� અ�યાપન

મ�ંદરો

68 58

5. �નાતક �િુનયાદ� તાલીમ

કૉલજેો (GBTC)

5 4

6. �જૂરાત િવ�ાપીઠ 1 1

સાધનો : ��ાવ�લ

પ�િત : સવ��ણ પ�િત

તારણો :

(1) અ�યાપનમ�ંદરો નઈ તાલીમના િસ�ાતં પર કામ કર� છે.

(2) ઉ�ોગ, સ�હૂ�વન અને છા�ાલય �વન ફર�જયાત છે, � નઈ તાલીમના ં�ળૂ�તૂ ત�વો છે.

(3) અ�યાપન મ�ંદરના ંબધા જ કામ �વાવલબંન �ારા થાય છે.

(4) અ�યાપન મ�ંદરમા ંસફાઈન ેમહ�વ છે.

(5) સહિશ�ણને અ�તા અપાય છે.

(6) �િશ�ણાથ�ના પાઠ િનર��ણમા ંએક અ�યાપક એક જ વગ��ુ ંિનર��ણ કર� છે.

(7) અ�યાપન મ�ંદરમા ં�ૌઢ િશ�ણ, �ામસફાઈ, ગાધંી �ચ�તન-મનન કાય��મ, બાલવાડ� િશ�બર,

�વુા �િતભા શોધ �પધા�, ગીતાપઠન, ગાધંી િવચાર પર��ાઓ, �હસન, શેર� નાટકો, ખાદ�

વેચાણ, વનમહો�સવની ઉજવણી, યોગાસન િશ�બર, �તૂ�વૂ� િવ�ાથ� સમંેલન,

Page 55: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

66

�યા�યાનમાળા, �હ�દ� �સાર કાય�, �કુ બે�ક યોજના, સામા�જક �ધુારણા કાય��મ �વી

��િૃ�ઓ યો�તી હતી.

(8) �ચ� અને �યાયામ અ�યાપકની જોગવાઈ નથી.

(9) અ�યાપકોની �રૂતા �માણમા ંભરતી થવી જોઈએ.

(10) �થંપાલની જ�ર છે.

(11) અ�યાસ�મ �માણ ે�રૂતી સાધનસામ�ી મળતી નથી.

10. શીષ�ક : �ુબંઈ શહ�રમા ં�ી ��ૃોના ઉ�થાન માટ� કાય� કરતી �વૈ��છક સ�ંથાની કામગીર� –

એક સમાજશા�ીય અ�યાસ

સશંોધક : શાહ, એચ.પી.

�િુનવિસ�ટ� : સૌરા�� �િુન.

પદવી : પીએચ.ડ�. (િશ�ણ)

વષ� : 2004

અ�યાસના હ��ઓુ :

(1) ��ૃા�મના ઉ�ભવના કારણો.

(2) ��ૃા�મમા ં��ૃ �ીઓની �વેશ પ�િત �ણવી.

(3) �ી ��ૃોના ઉ�થાન માટ�ના કાય��મો અને યોજના.

(4) ��ૃા�મની કાય�પ�િત, સચંાલકોની �િૂમકા તપાસવી.

(5) ��ૃા�મમા ંઅપાતી �ી ��ૃોની િવિવધ સગવડોની તપાસ.

(6) ��ૃા�મની સમ�યાઓ �ણવી.

(7) �ી ��ૃોની સામા�જક, આિથ�ક �િૂમકા તપાસવી.

(8) ��ૃા�મમાનંી �ી ��ૃોના આરો�યના ��ો �ણવા.

(9) �ી ��ૃોની �રસદના સમયની ઉપયોગીતા �ણવી.

(10) ��ૃા�મમા ં�ી ��ૃો� ુ ંઅ��ુલૂન.

તારણો :

(1) સમાજમા ંસામા�ય મા�યતા એવી છે ક� સમાજમા ં��ુુષ ��ૃોના ��ોની �લુનામા ં�ી ��ૃોની

સમ�યા ઓછ� છે. કારણ ક� �ીઓ �ુ�ંુબ ક� ઘરમા ંસહ�લાઈથી અ��ુલૂન સાધી લ ેછે, ગોઠવાઈ

�ય છે. તેમજ ��ુુષ કરતા ં �ી ��ૃા�મની જ��રયાત ઓછ� છે. પરં� ુ આ અ�યાસમા ં

Page 56: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

67

�ીઓની સ�ંયા વ� ુજોવા મળે છે, � એક ન�ધપા� બાબત છે, તેમજ સમાજ�ુ ં�યાન ખ�ચ ે

છે. અહ�યા પણ ��ુુષ�ધાન સમાજની છબી ઉભી થાય છે.

(2) �કડાક�ય �ૃ��ટએ ��ૃા�મ�ુ ં�માણ તપાસતા ંપહ�લા ભારતીય વ�તી જોવી જોઈએ. ભારતમા ં

વ�તી�ુ ં�માણ સતત વધી ર�ુ ં છે. બી� બા�ુ જ�મદર ��ૃ�દુરની વ�ચ�ે ુ ં�તર ઘટ�ુ ં છે.

તો �વાભાિવક છે ક� ��ૃો� ુ ં�માણ છે�લા પાચં દાયકામા ંભારતની વ�તીના �માણમા ંબમણી

થઈ છે. ઘણી ��ૃા વેઈટ�ગ લી�ટમા ં છે. શહ�ર� િવ�તારમા ં ��ૃોની સ�ંયામા ં વધારો થતા ં

��ૃા�મની માગં વધી છે. તેથી ��ૃા�મો વધતા �ય છે.

(3) �ીમતં ક� ગર�બ ક� કોઈ �ાિત, ધમ�ના ભદેભાવ વગર દર�કને �વેશ મળે છે. અથા�� ્�ીમતં

�ુ�ંુબના ��ૃોથી માડં�ને તવગંરના ��ૃો પણ �મને કોઈ દ�ખર�ખ રાખનાર નથી, તેઓ પણ

આ�મમા ં�વેશ મેળવીને રહ� છે. આટ�ુ ંકરતા ંહોવા છતા ંવેઈટ�ગલી�ટ પણ જોવા મળે છે.

(4) સમાજશા�ીય �ૃ��ટ�બ��ુથી �વૈ��છક સગંઠનોની �િૂમકા ��યેના ���તુ અ�યાસમા ં સમાજ

પ�રવત�ન, ઉ�થાન ક� ક�યાણકાર�ની બાબતો સબંિંધત કાય� કરતી રહ�લી. આ સ�ંથા �ુબંઈમા ં

રચના�મક કાય� ��ંુુ પાડ� છે.

(5) િ�ભેટ� ઉભેલા ભારતીય સમાજ સમ� �વૈ��છક સ�ંથા એક અ�યતં મહ�વની �વ�ૈ�છક સ�ંથા

તર�ક� ��ૃા�મો આિશવા�દ�પ સા�બત થઈ છે. ��ૃની વધતી જતી સમ�યા અને સમાજની માગં

ભિવ�યમા ંઆ ��ૃા�મ સામા�જક �વનની અિનવાય� જ��રયાત તર�ક� સા�બત થશે. �વૈ��છક

સ�ંથા એ નવી આજની �વુા પેઢ� માટ� ઉદાહરણ�પ સા�બત થશ.ે કારણ ક� ��ૃોને આિથ�ક ર�તે

��થર બનાવે છે.

(6) �ી ��ૃોનો સામા�જક મોભો �થાપીને તેઓ આ�મસ�માન અને સમાજમા ં��િૃત ઉભી કર� છે.

શાિંતથી રહ� શક� તેવી, શ� તેટલી સગવડો �રૂ� પાડ� છે. ભારતમા ં��ૃોને �નુઃ રચના�મક

��િૃ�ઓ તરફ વાળવાના �યાસો આ �વૈ��છક સ�ંથામા ંથાય છે.

(7) ��ૃોનો શાર��રક, માનિસક, બૌ��ક અને આ�યા��મક િવકાસ થઈ શક�. સમાજમા ં સમાનતા

�થપાય અને દર�કની �વાય�તા જળવાય તે માટ� �વૈ��છક સ�ંથાઓ ક�ટલાક મહ�વના કાય� કર�

છે.

(8) આ સ�ંથાના સચંાલકો, કાય�કરો �રૂ��રૂ� સાદગી, િન�ઠા અને �યાગની ભાવનાથી કાય� કર� છે.

તઓેની વ�ચે કોઈપણ કાય� કારણથી સઘંષ� થતો નથી.

(9) �વૈ��છક સ�ંથાઓ ��ૃોની જ��રયાતો સતંોષવા ��ૃો સાથે ચચા� િવચારણા કર� તેમની

જ��રયાતો, ��ોને �યાનમા ંલઈ, પ�િત અને કાય�ની �પર�ખાને આકાર આપે છે.

Page 57: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

68

(10) ઝડપથી ��ુત થઈ રહ�લી સ�ં�ુત �ુ�ંુબ �થા તેમજ �ય��તગત સામા�જક �રુ�ાની પરંપરાગત

ર�તે ના�દૂ�, િવભ�ત �ુ�ંુબ�ુ ં વધ�ુ ં જ� ુ ં ���ુવ, �ુ�ંુબના સ�યોની બદલાતી �િૂમકા અન ે

સબંધંોમા ંપ�રવત�ન આ��ુ ંછે.

(11) તેથી ��ૃો અને ��ૃા�મો અનેક કારણોસર વધતા ંજતા હોવા છતા ંદર�કને �રૂતા પડતા નથી.

હ�ુ ઘણી સમ�યા છે. છતા ંતેના ઉક�લ માટ� �વૈ��છક સ�ંથાઓની �િૂમકા ઉ�થાનના ં કાય�મા ં

મહ�વની છે. છતા ંહ�ુ ઘ�ુ ંકરવા�ુ ંબાક� છે.

(12) ��ૃા�મમા ં��ૃોની �ળૂ�તૂ જ��રયાતો લગભગ �રૂ� થાય છે. જો ક� ક�ટલીક જ��રયાત �રૂ�

થતી નથી.

(13) �ુ�ંુબ કરતા અહ� ��ૃો� ુ ંમાન જળવાય છે. ઉ�રદાતાની ક�ટલીક ફ�રયાદો હોવા છતા ંતેઓ

��ૃા�મમા ંસતંોષ અ�ભુવે છે.

(14) મોટાભાગના �ી ��ૃો �ુ�ંુબમા ંપાછા જવાનો િવચાર કર� છે, પરં� ુતેમને ઈ�છા નથી, અને જ�ુ ં

પણ નથી. કારણ ક� સતંાનોના �યવહારથી તેઓ ઈ�છા માડં� વાળે છે. આજ સા�બત કર� છે ક�

�ી ��ૃોને અ�હ�યા સતંોષ છે.

11. શીષ�ક : યોગદાન : એક �ય��ત અ�યાસ

સશંોધક : ગો�હલ.

�િુનવિસ�ટ� : દ��ણ �જુરાત �િુન.

પદવી : પીએચ.ડ�.

વષ� : 2005

અ�યાસના હ��ઓુ :

(1) �જુરાત �યાયામ �ચારક મડંળ, રાજપીપળા, �જ.નમ�દાના ઐિતહાિસક ��ૃઠ�િૂમની �ણકાર�

�ા�ત કરવી.

(2) �વાત�ંય �ા��ત પછ�ના વષ� દરિમયાન �જુરાત �યાયામ �ચારક મડંળના િવકાસની મા�હતી

મેળવવી.

(3) �જુરાત �યાયામ �ચારક મડંળ િવશે નીચનેી �ણકાર� �ા�ત કરવી.

(1) ભૌિતક સગવડો (2) માનવીય સબંધંો (3) અ�યાસ�મ

ન�નૂો :

ન�નૂો સહ��કુ ર�તે પસદં કરવામા ંઆ�યો છે. �મા ં�જુરાત �યાયામ �ચારક મડંળ પસદં

કર�લ છે.

Page 58: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

69

સશંોધન પ�િત : સવ��ણ પ�િત

ઉપકરણ :

સશંોધક� મા�હતી મેળવવા માટ� �લુાકાત, સા�યપ� અને િનર��ણ ન�ધ ઉપકરણ �વ�પે

ન�� કયા� છે. સશંોધક� �ણુા�મક ર�તે મા�હતી�ુ ં�થૃ�રણ કર�લ છે.

સશંોધનના ંતારણો :

(1) �જુરાતના ગામે ગામ બાળમ�ંદરો �થાપવાના કાય�ને વેગ આપી �યાયામ ��િૃ�ને સમ�

�જુરાતમા ંિવકસાવે છે.

(2) �જુરાત �યાયામ �ચારક મડંળે શાર��રક િશ�ણના શ� કર�લા િવિવધ અ�યાસ�મો –

સી.પી.એ�્., ડ�.પી.એ�્., �ે�ટ� સાઈઝ�ગ ��લૂ, બી.પી.ઈ., એમ.પી.ઈ.

(3) સ�ંથામા ં તાલીમ મેળવનાર િવ�ાથ�ઓને દ�શસેવાની ��િૃ�મા ં જોડાવા �ો�સા�હત કરવામા ં

આવે છે.

(4) મડંળે શાર��રક તાલીમની સ�ંથા માટ� 3 એકર જમીન ઉપર િવશાળ �યાયામ સ�ુંલ ઊ�ુ ંક�ુ�

છે.

(5) આ �યાયામ સ�ુંલમા ંએ�લે�ટ�સ, �મના��ટક અને �વીમ�ગ માટ�ની સગવડો િવકસાવી.

12. શીષ�ક : �ાથિમક િશ�ણ પર �જ�લા િશ�ણ અને તાલીમ ભવનોની અસરકારકતા

સશંોધક : માડંલીક, એસ.બી.

�િુનવિસ�ટ� : સૌરા�� �િુન.

પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)

વષ� : 2007

સશંોધનના હ��ઓુ :

(1) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનનો �થાપના કાળથી િવકાસા�મક અ�યાસ કરવો.

(2) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનની �વૂ�સેવા અને સેવાકાલીન િશ�ક-�િશ�ણ કાય�નો

અ�યાસ કરવો.

(3) �જ�લા િશ�ણ અને તાલીમ ભવન �તગ�ત થયેલા ંસશંોધન કાય�નો અ�યાસ કરવો.

(4) �જ�લા િશ�ણ અને તાલીમ ભવન �ારા થયેલા ં�કાશન અને સાધન િનમા�ણ �ગનેો અ�યાસ

કરવો.

(5) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનના �વત�માન શૈ��ણક અને સ�ંથાક�ય પયા�વરણનો

અ�યાસ કરવો.

Page 59: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

70

(6) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનના દ�ખર�ખ અને ��ૂયાકંન �યવ�થાઓનો અ�યાસ કરવો.

(7) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનના ં આગવા ં લ�ણો અને તેની અસરકારકતાનો અ�યાસ

કરવો.

સશંોધન �યાપિવ� : �જુરાત રા�યના 23 ડાયટ

ન�નૂો : યા�ૃ��છક ન�નૂા પસદંગી

પ�િત : �ય��ત અ�યાસ

ઉપકરણ : અવલોકન, ��ાવ�લ, �લુાકાત

સશંોધનના ંતારણો :

(1) િશ�ણની િવિવધ યોજનાઓ �જ�લા ક�ા �ધુી પહ�ચાડવાના ઉ�ે�યથી રા���ય િશ�ણનીિત

1986મા ં �જ�લા િશ�ણ અને તાલીમ ભવનની �થાપનાની ભલામણ કરવામા ં આવી. તે

અ�સુાર રા�ય ક�ાએ GCERT હ�ઠળ દર�ક �જ�લામા ંકાય�રત અ�યાપન મ�ંદરોને અપ�ેડ કર�

�જ�લા િશ�ણ અને તાલીમ ભવનનો દર�જો આપવામા ં આ�યો. GCERT ગાધંીનગર �ારા

યો�ય શૈ��ણક લાયકાત, અ�ભુવ અને કૌશ�ય ધરાવતા �યા�યાતાઓની દર�ક ભવનમા ં�ુદા

�ુદા સમયે �ુદ� �ુદ� સ�ંયામા ં િનમ� ૂકં કરવામા ં આવી. શ�તઃ તો �ૂના �બ�ડ�ગમા ં જ

��ૂચત ફ�રફારો કરવામા ંઆ�યા.ં

(2) ��યેક �જ�લા િશ�ણ અને તાલીમ ભવન પહ�લા ં અ�યાપન મ�ંદર હ� ુ ં તેની સરખામણીમા ં

2003 �ધુીમા ં�િુવધાઓમા ંઘણો ન�ધપા� વધારો જોવા મળેલ છે. ��યેક ભવન હવે િવશાળ

પ�રસર ધરાવે છે અને તેમા ં�ાચાય� ખડં, �ાથ�ના ખડં, �પુરવાઈઝર ખડં, વહ�વટ� શાખા,

ક���ટૂર લેબ, �ટોર�મ, �થંાલય, તાલીમાથ�ઓ માટ�ના વગ�ખડંો, િવિવધ શાખાઓના �વત�ં

ખડંો, મેદાન તથા અ�ય �િુવધાઓનો સમાવેશ થાય છે. ભવનના ��ુય મકાનની સાથ ે

સાય�સ કોન�ર, �યોગશાળા, �ચ�કલા ખડં તથા સગંીત ખડં પણ છે.

(3) અ�યાસના �ારંભ વષ� કરતા ં 2002-2003મા ં લગભગ ��યેક ભવનમા ં શૈ��ણક અન ે

�બનશૈ��ણક કમ�ચાર�ઓની સ�ંયામા ંથોડો વધારો જોવા મળેલ છે.

(4) ભવનો સાધન સામ�ી, ઈલે���ક સાધનો, સગંીત તથા શૈ��ણક સાધનો, રમતગમતના ં

સાધનો તથા ફિન�ચરની �ૃ��ટએ સમયાતંર� સ��ૃ બની ર�ા�ુ ં�પ�ટ જણાય આવે છે.

(5) ��યેક ભવન ��ુતકાલયની �િુવધા ધરાવે છે, �મા ંિવિવધ િવભાગોમા ંમળ�ને �દા� બે હ�ર

�ટલા ં��ુતકો તો ઉપલ�ધ છે. �જુરાતી, �હ�દ�, ��ે� ભાષાના ��ુતકોમા ં નવલકથાઓ,

બાળસા�હ�ય અને શૈ��ણક ��ુતકોનો સમાવેશ થાય છે.

Page 60: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

71

(6) ભવનોમા ં�યોગશાળાની �િુવધા છે, જો ક� તે �િુવધામા ંનવા ંસાધનો ઉપકરણો-રાસાય�ણક

પદાથ�ની જ��રયાત સતત ઊભી થાય છે અને તેની �તૂ�તામા ં િનયિમતતા જળવાતી જોવા

મળતી નથી.

(7) છા�ાલયની ભૌિતક �િુવધામા ં�મશઃ વધારો થતો રહ�લ છે. છા�ાલયો વાસણો તથા રસોડાના ં

સાધનોની બાબતે ઘણી આ�િુનક �િુવધા ધરાવે છે.

(8) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનોમા ં�થાપના કાળથી વષ� 2002-03 �ધુીમા ંલ��ુમ પાચંથી

લઈને મહ�મ અ�ગયાર �ાચાય��ીઓની સેવાનો લાભ મળેલ છે. સૌથી ઓછા સમયગાળા માટ�

�ાચાય� તર�ક� િનમ� ૂકં પામનાર �ય��ત ભવનના િવકાસા�મક અ�ભગમમા ંજ�ર� �દાન કર�

શકતા નથી અને િવકાસમા ંતે ગાળો પઠારનો બની રહ� છે, તે�ુ ંસવ��ાહ� અવલોકન પરથી

ન�ધવામા ંઆવેલ છે.

(9) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનો શૈ��ણક તેમજ �બનશૈ��ણક કમ�ચાર�ઓની િનમ� ૂકંની

બાબતમા ંપણ GECRT પર અવલ�ંબત છે. GCERT ગાધંીનગર �ારા વગ�-2, વગ�-3 અને વગ�-

4ના કમ�ચાર�ઓ તથા �ુિનયર લે�ચરસ�ની આવ�યક સ�ંયા નવી િનમ� ૂકંથી અથવા

ફ�રબદલીથી ભરવામા આવ ેછે. �યા ં�ધુી આ િનમ� ૂકંનો ��ુો છે �યા ં�ધુી સશંોધકને �પ�ટ

તારણ મળેલ છે ક� ��યેક �જ�લા િશ�ણ અને તાલીમ ભવનમા ંદસથી વ� ુજ�યાઓ સતત

ખાલી રહ�તી હોય છે. આને કારણે � તે ભવનના ંરોજબરોજના ંકામ ઉપર િવપ�રત અસર જોવા

મળે છે, કામમા ંબેકલોગ પણ ન�ધી શકાય છે.

(10) ��યેક �જ�લા િશ�ણ અને તાલીમ ભવનમા ં�ુલ સાત શાખાઓ કાય�રત છે. � આ �માણે છે.

(1) �વૂ� સેવા િશ�ક-�િશ�ણ (2) કાયા��ભુવ (3) �જ�લા સશંોધન એકમ (4) સેવા �તગ�ત

કાય��મો, ��ેીય �તર��યા અને નાવી�ય સકંલન (5) પાઠ��મ સામ�ી િવકાસ અન ે

��ૂયાકંન (6) શૈ��ણક �ૌ�ો�ગક� અને (7) આયોજન અને �યવ�થાપન. �ૂનાગઢ તથા

રાજકોટ ભવનોમા ંગ�ણત-િવ�ાનની અલગ શાખા છે અને �યા ં�ુલ આઠ શાખાઓમા ંભવનના ં

કાય� િવભા�જત થયેલ છે.

(11) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનોને સર�રાશ �ીસથી વ� ુસ�ંથાઓનો આિથ�ક, માનવ તથા

ભૌિતક સહયોગ �ા�ત થાય છે. �મા ંરા���ય ક�ાએ પાચં, રા�ય ક�ાએ સર�રાશ દસ અને

�જ�લા ક�ાએ સર�રાશ પદંર સ�ંથાઓનો સહકાર મળ� રહ� છે. રા���ય ક�ાની સ�ંથા �ારા

આિથ�ક સહયોગ �ા�ત થાય છે, રા�ય ક�ાની સ�ંથા �ારા મોટ�ભાગે માનવબળ ��ંુૂ પાડવામા ં

Page 61: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

72

આવે છે, તો અ�કુ સ�ંથાઓ �ારા આિથ�ક અને ભૌિતક સહયોગ મળે છે. �જ�લા ક�ાએ ભૌિતક

અને માનવ સહયોગ વ� ુ�ા�ત થાય છે.

(12) ��યેક �જ�લા િશ�ણ અને તાલીમ ભવનને તેની વડ� કચેર� GCERT મારફત િવિવધ બ�ટ હ�ડ

હ�ઠળ િવિવધ યોજનાઓ માટ� વષ�વાર અ�દુાનની ફાળવણી કરવામા ં આવે છે. શ�આતના

વષ�મા ંઆ બ�ટ હ�ડની સ�ંયા વ� ુજોવા મળે છે, � �મશઃ સીિમત બ�ટ હ�ડ હ�ઠળ આવર�

લવેામા ંઆવેલ છે.

13. શીષ�ક : �જુરાતમા ંખે�તૂોના આિથ�ક અને સામા�જક િવકાસમા ંસહકાર� બ�કો� ુ ંયોગદાન.

સશંોધક : વાસોલીયા, પી.�.

�િુનવિસ�ટ� : સૌરા�� �િુન.

પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)

વષ� : 2008

અ�યાસના હ��ઓુ :

(1) �જુરાતમા ંખે�તૂોની આિથ�ક, સામા�જક ��થિતનો સમ�લ�ી અ�યાસ.

(2) �જુરાતમા ંબ��ક�ગ ��ેની કામગીર� અને કાય��મતા તપાસવી.

(3) �હ�ર ��ે, ખાનગી ��ે અને સહકાર� �ે�ની બ�કોની સબળ અને િનબ�ળ બ�કોનો અ�યાસ

કરવો.

(4) �જુરાતમા ંબ��ક�ગ ��ેે આવેલા માળખાગત પ�રવત�નની �ણકાર� મેળવવી.

(5) સહકાર� કાયદાઓની સમી�ા કરવી.

પ�િત : ઐિતહાિસક પ�િત

ઉપકરણ : ��ાવલી, �લુાકાત

તારણો :

(1) ભારતની સહકાર� ��િૃ� નવ દાયકા કરતા ંપણ �ૂની છે અને આ� તેણે � િવકાસ સા�યો છે

તે તો �વાત�ંય�ા��ત પછ��ુ ં પ�રણામ છે, કારણ ક� તે વખતે િવચારવામા ં આ��ુ ં હ� ુ ં ક�

ભારતના નકશા ઉપરથી ગર�બીના ઓછાયાને �ૂર કરવા હશે તો સહકાર� ��િૃ� જ મા� તે

માટ�ની સ�મ સાધન અને મા�યમ છે.

(2) ભારત એ �ૃિષ�ધાન દ�શ છે. દ�શની �ુલ વ�તીના 70 ટકા �� ગામડામા ં વસે છે, �ઓ

ખતેીવાડ� અને પ�પુાલનના �યવસાય ઉપર િનભ�ર છે.

Page 62: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

73

(3) ભારતમા ંગામના આિથ�ક અને સવા�ગી િવકાસમા ંસહકાર� ��િૃ�ને વામનમાથંી િવરાટ કદમ

માડં�ા છે. સહકાર� ��િૃ�એ એવી ��ા �ગટાવી છે ક�, ધનવાનોને સમાજમાથંી �ૂર કયા�

િસવાય પણ દ�શમાથંી ગર�બી, બેકાર� તેમજ અ�ય આિથ�ક સમ�યાઓને �ૂર કર� સહકાર�

��િૃ� �ારા દ�શના આિથ�ક, સામા�ક િવકાસને ઝડપી બનાવી શકાયો છે.

(4) ભારત ખતેી�ધાન દ�શ છે. ખેતી અથ�કારણની કરોડર��ુ છે. �ૃિષ અથ�ત�ંની સ�ંવની છે.

ખતેી ઉ�પાદકતા વધારવા માટ� તથા ખે�તૂોનો ઉ�કષ� સાધવા માટ� િધરાણ, �ધુાર�લ �બયારણ,

રાસાય�ણક ખાતરો, બી� અ�તન સાધનોનો �રુવઠો �રૂો પાડ�ન,ે ખર�દ�-વેચાણની સગવડ

િવકસાવીન,ે �ૃિષ િવકાસમા ં સહકાર� મડંળ�ઓ �બૂ જ મહ�વની બની રહ� છે. ભારત �વા

િવકાસમાન દ�શમા ં �બન-આિથ�ક ખેડાણ ઘટકને આિથ�ક બનાવીને ખતેી કરવાની વષ� �રુાણી

�ાચીન પ�િતનો ઉપયોગ કર�ન,ે સમયસર�ુ ંસ�� ુ િધરાણ આપીન,ે શા�કુારોના શોષણમાથંી

ઉગાર�ન,ે ખતેીમા ં �ડૂ�રોકાણ વધાર�ને, ખેતપેદાશના ખર�દ-વેચાણની ખામીઓ �ૂર કર�ને,

ખતેીના અ�તન ઓ�રો, �ધુાર�લ �બયારણો, રાસાય�ણક ખાતરો, જ�ંનુાશક દવાઓ, િપયત

વગેર� �રૂા ં પાડ�ન,ે ખતેીમા ં હ��ટરદ�ઠ ઉ�પાદકતા વધાર�ને, ખતેી��ેે આ�મિનભ�રતા હાસંલ

કરવામા ંિવ�મ ર�કડ� અ� ઉ�પાદન િસ� કરવામા ંસહકાર� ��િૃ�એ ભારતમા ંભ�ય �દાન ��ંુૂ

પાડ�ુ ંછે.

(5) સહકાર� ��િૃ� �ૃિષ��ેના િવકાસ �ારા દ�શના ં ગામડાનંી કાયાપલટ કરવામા ં �ામિવકાસ�ુ ં

સાધન અને �ેરકબળ બની રહ� છે. સહકાર� ��િૃ�એ હર�યાળ� �ા��ત સાથે ગામડાની

કાયાપલટ કરવામા ંમહ�વનો ભાગ ભજ�યો છે. ��ઢ-�રવાજો, �ધ��ા, ખોટ� મા�યતાઓ, �ડ

�રવાજો વગેર� �ૂર કર�ને �ા�ય આિથ�ક ને સામા�ક િવકાસ સાધીને આિથ�ક સ�ા અને સપંિ��ુ ં

િવક���ીકરણ કર�ને �ા�ય અથ�કારણને ચતેનવ�ં ુ બના��ુ ં છે. ગામડામા ં િધરાણ સાધનોની

�ા��ત, �રૂક ઉ�ોગો, સામા�જક વપરાશી ઉ�ોગો, �ૂધ ઉ�પાદન, પ�પુાલન, િશ�ણ,

સા�ં�ૃિતક, સામા�જક અને આ�ષુ�ંગક �િુવધાઓ, િવ�તરણ સેવાઓ, સકં�લત �ામિવકાસમા ં

સ��ય રસ વગેર� �ારા સહકાર� ��િૃ�એ સવંાદો �મુેળભયા�ને શાિંતમય �ા�ય સમાજ િવકસાવી

�ા�ય આિથ�ક, સામા�ક િવકાસ�ુ ંચાવી�પ સાધન બની રહ� છે.

(6) �ા�ય િવ�તારમા ંગર�બી-બરેોજગાર� ના�દૂ�મા ંસહકાર� ��િૃ�એ ઘણો મોટો ફાળો આ�યો છે.

�ૃિષ ઉ�ોગોના િવકાસ �ારા નાના પાયાના અને �હૃઉ�ોગોની �થાપના અને િવકાસમા ંશહ�ર�

અને �ા�ય િવ�તારમા ં�ા�ય બેરોજગાર� ઘટાડ�, �થાિનક આવડત અ�ભુવનો ઉપયોગ કર�,

લોકોની આવક વધાર� ગર�બી-બેકાર� ના�દૂ કરવામા ંઅગ�યનો ભાગ ભજ�યો છે.

Page 63: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

74

14. શીષ�ક : મ�હલા �વસહાય �ૂથ �ારા મ�હલાઓના �વનમા ંઆવેલ પ�રવત�ન – એક

અ�યાસ.

સશંોધક : ગોગરા, એમ.ડ�.

�િુનવિસ�ટ� : સૌરા�� �િુન.

પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)

વષ� : 2011

હ��ઓુ :

(1) ���તુ અ�યાસ કરનાર �ારા �વસહાય �ૂથ �ગ ે સ�ંણૂ� જવાબદાર� મેળવવી તેમજ

સરકાર�ીએ દાખલ કર�લ આ યોજનાના હ��ઓુ સમજવા.

(2) ���તુ અ�યાસ �ારા �વસહાય �ૂથ �ગનેા �યવસાિયક �ાનમા ંવધારો કરવો.

(3) �વસહાય �ૂથ યોજનાના ંઅમલીકરણ �ારા યોજનામા ંજોડાનાર મ�હલાઓના �વનમા ંથયેલ

સામા�જક પ�રવત�ન તપાસ�ુ.ં

(4) �વસહાય �ૂથમા ંજોડાયેલ મ�હલાઓના �વનમા ંઆિથ�ક પ�રવત�નની �દશામા ંથયેલ �ગિત

તપાસવી.

(5) �વસહાય �ૂથમા ંજોડાયેલ મ�હલાઓના �ુ�ંુબની શૈ��ણક ��થિતમા ંઆવેલ પ�રવત�ન સમજ�ુ.ં

(6) �વસહાય �ૂથમા ંજોડાવાને કારણે મ�હલાઓના �ુ�ંુબની �ખુાકાર� વધી છે ક� ન�હ તે ચકાસવી.

(7) �વસહાય �ૂથમા ંજોડાવાથી કૌ�ંુ�બક �વા��ય સબંધંી ��થિતમા ંપ�રવત�ન આ��ુ ંછે ક� ન�હ તે

તપાસ�ુ.ં

(8) �વસહાય �ૂથમા ંજોડાયેલ બહ�નોમા ંઆ�મિવ�ાસ અને આ�મિનભ�રતાનો િવકાસ થયો છે ક� ક�મ

તે �ણ�ુ.ં

(9) �વસહાય �ૂથમા ંજોડાવાથી બહ�નોમા ંસા�દુાિયક ભાવના િવકસી છે ક� ક�મ તે �ણ�ુ.ં

(10) �વસહાય �ૂથમા ંજોડાયેલ બહ�નોના �ાનમા ંથયેલ વધારો તપાસવો.

(11) �વસહાય �ૂથમા ંજોડાયેલ મ�હલાઓ આ �ૂથ યોજનાનો વ�હવટ કર� શક� છે ક� પડદા પાછળ

સચંાલન થાય છે તે �ણ�ુ.ં

�યાપિવ� : ઉ�ર �જુરાતની સરહદ� આવેલ બનાસકાઠંા �જ�લાના પાલન�રુ તા�કુાના 10 ગામો

પ�િત : સવ��ણ પ�િત, �થંાલય પ�િત, િનદશ�ન પ�િત

િનદશ� : ય�ૃ�છ િનદશ� પ�િત

ઉપકરણ : �લુાકાત, િનર��ણ

Page 64: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

75

તારણો :

(1) �વસહાય �ૂથ �ગનેા સશંોધકના ���તુ સશંોધનકાય�મા ં બનાસકાઠંા �જ�લાના �ામીણ

િવ�તારમા ંકાયા���વત �વસહાય �ૂથમા ં� મ�હલાઓ જોડાયેલી છે. તેઓના સામા�જક, આિથ�ક

પ�રવત�ન �ગનેા તારણો ���તુ �કરણમા ં કરવામા ં આવેલ છે. આ તારણો મ�હલા

ઉ�રદાતાઓની �બ� �લુાકાત લઈને તેમને ���તુ સશંોધનનો હ�� ુસમ�વીને ��ો �છૂવામા ં

આવેલ હતા. ��ો�ર� દર�યાન તેઓના �િતભાવો હકારા�મક હતા તેમજ તેઓનો સહકાર પણ

ર�ો હતો.

(2) મ�હલા �વસહાય �ૂથમા ં ભાગ લવેાના પ�રણામે �વસહાય �ૂથમા ં જોડાયેલ મ�હલાઓના

�વનમા ંઆવેલ સામા�જક, શૈ��ણક, આિથ�ક ક� માનિસક પ�રવત�ન �ગનેા તારણો ���તુ

�કરણમા ં આપવામા ં આવલેા છે. આ તારણો મા�હતી એક�ીકરણ �ારા કરવામા ં આવેલ

કો�ટક�કરણ અને તેમાથંી ફ�લત થતા અથ�ઘટનના આધાર� ચોકસાઈ�વૂ�ક તારવવામા ંઆવેલા

છે. આ તારણો �વસહાય �ૂથમા ં જોડાયેલ મ�હલાઓનો આિથ�ક, સામા�જક, શૈ��ણક

પ�રવત�નોનો �િત�બ��બત કર� છે. િવશેષમા ં ���તુ સશંોધનને આધાર� ���તુ િવષયમા ં જો

ભાવી સશંોધનને અવકાશ રહ�લો છે. તેથી તેમને માટ� માગ�દશ�ન �પે ક�ટલાક ન� �ચુનો

આપવામા ં આવેલ છે. �તમા ં સશંોધન ���યા દર�યાન સશંોધકને થયેલા અ�ભુવો પણ

�ૂંકમા ંદશા�વવામા ંઆ�યા છે.

15. શીષ�ક : �જૂરાત િવ�ાપીઠના િશ�ણ મહાિવ�ાલય અને �હ�દ� િશ�ક મહાિવ�ાલયના

�તૂ�વૂ� �િશ�ણાથ�ઓ�ુ ંિશ�ણ સ�હત િવિવધ �ે�ે �દાન.

સશંોધક : ભ�સરા, છનાભાઈ

�િુનવિસ�ટ� : �જૂરાત િવ�ાપીઠ, અમદાવાદ

પદવી : પીએચ.ડ�.

વષ� : 2011

હ��ઓુ :

(1) �જૂરાત િવ�ાપીઠ સચંા�લત િશ�ણના ંબનંે મહાિવ�ાલયની �થાપના સબંધંી મા�હતી �ા�ત

કરવી.

(2) િશ�ણના ંબનંે મહાિવ�ાલયના �તૂ�વૂ� �િશ�ણાથ�ઓની સામા�ય મા�હતી �ા�ત કરવી.

(3) બનંે મહાિવ�ાલયોના �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ િશ�ણ��ેે આપેલ �દાન �ગનેી મા�હતી

�ા�ત કરવી.

Page 65: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

76

(4) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ િવિવધ ��ેોમા ંઆપેલ યોગદાન �ગનેી મા�હતી �ા�ત કરવી.

(5) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓની િવિશ�ટ મા�હતી �ા�ત કરવી.

પ�િતઓ :

ધોરણા�મક સવ��ણ સશંોધન પ�િત અને ઐિતહાિસક સશંોધન પ�િત

ઉપકરણ : ��ાવ�લ

�યાપિવ� અને િનદશ� :

�જૂરાત િવ�ાપીઠ સચંા�લત બનંે મહાિવ�ાલયના ઈ.સ. 1970 થી ઈ.સ. 1990ના �તૂ�વૂ�

�િશ�ણાથ�ઓ �ુલ 2312 એ �યાપિવ� બને છે. તે પૈક� હ���ુવૂ�ક િનદશ� પ�િતથી 1560 �તૂ�વૂ�

�િશ�ણાથ�ઓને િનદશ� તર�ક� પસદંગી કર�.

તારણો :

(1) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓમા ં�ી �િશ�ણાથ�ઓની સ�ંયા કરતા ં��ુુષ �િશ�ણાથ�ઓની સ�ંયા�ુ ં

�માણ અને �બનઅનામત �િશ�ણાથ�ઓ�ુ ં�માણ સૌથી વધાર� છે.

(2) �જુરાતી અને �હ�દ� િશ�ણ પ�િતના �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ�ુ ં�માણ અ�ય િશ�ણ પ�િતના

�િશ�ણાથ�ઓ કરતા ંસૌથી વ� ુછે.

(3) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓની �વેશ �વૂ�ના સમયે � અપે�ા હતી તે �માણ ે સૌથી વ� ુ

�િશ�ણાથ�ઓ િશ�ક બનવામા ંસફળ થયા છે.

(4) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓને �વન િવકાસ માટ�ની ઘણી બધી બાબતો શીખવા મળેલ છે. �

િવ�ાપીઠના ં�યેયની �િૂત� કર� છે. િશ�ણ મહાિવ�ાલય �જૂરાત િવ�ાપીઠના અ�યાસને કારણ ે

�િશ�ણાથ�ઓનો થયેલ િવકાસ અથ��ચૂક છે આ સાર� બાબત ગણાવી શકાય.

(5) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ િશ�ણ િવશારદનો અ�યાસ �ણૂ� કયા� બાદ એમ.એ�્.ની પદવી

મેળવેલ �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ�ુ ં �માણ સૌથી વ� ુ છે અને આ પદવી �જૂરાત

િવ�ાપીઠમાથંી જ મેળવેલ છે. તે સાર� બાબત ગણાવી શકાય.

(6) �ાથિમક િશ�ણ��ેે આ�મશાળા અને �વૂ� �ાથિમક િશ�ણની સ�ંથાઓમા ં પોતા�ુ ં �દાન

આપી ર�ા છે. �યાર� મા�યિમક િશ�ણ��ેે ઉ.�િુનયાદ� સ�ંથાઓમા ં સૌથી વ� ુ �માણમા ં

�તૂ�વૂ� �િશ�ણાથ�ઓ �દાન આપી ર�ા છે. તે �બૂ જ સાર� બાબત ગણાવી શકાય.

(7) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ આ� આચાય�, અ�યાપક અને �ા�યાપક તર�ક� િશ�ક-�િશ�ણ��ેે

તેમજ ઉ�ચ વહ�વટ� ��ેે પણ �દાન આપી ર�ા છે.

Page 66: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

77

(8) િશ�ણ��ેે �ા�ય િવ�તાર અને આ�દવાસી િવ�તારમા ં સૌથી વધાર� �માણમા ં �તૂ�વૂ�

�િશ�ણાથ�ઓ �દાન આપી ર�ા છે. તે �બૂ જ સાર� બાબત ગણાવી શકાય.

(9) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ �ૌઢિશ�ણ, ડાયટ અને અ�ય સરકાર� નોકર�ઓમા ંપણ સેવા આપી

ર�ા છે.

(10) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ સેિમનાર, પ�રસવંાદ અને કાય�શાળામા ં તજ� તર�ક�ની સેવા આપી

ર�ા છે.

(11) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ શૈ��ણક લખેો�ુ ં �કાશન, કિવતા, ભજનો, ગીતો અને

સશંોધનલખેોના �કાશનમા ંસારા �માણમા ં�દાન આ��ુ ંછે.

(12) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ શૈ��ણક કાર�કદ� દરિમયાન િવિશ�ટ સ�માનો અને આદશ� આચાય�

એવોડ� �ા�ત કરવાની િવિશ�ટ િસ�� પણ �ા�ત કર�લ છે.

(13) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ િવ�ાથ�ઓની �ાથિમક સારવાર, ને�ય�, રોગોના ઘરગ��ુ ંઈલાજ

અને આ�ુ�વે�દક દવાઓ આપવી �વી આરો�યલ�ી ��િૃ�ઓમા ંપણ સેવાઓ આપી ર�ા છે.

(14) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ સરકારની રોજગારલ�ી યોજનાઓ, વનિવકાસ મડંળ� ચલાવવી, �ૂધ

ઉ�પાદકમડંળ� ચલાવવી, િપયત સહકાર� મડંળ� ચલાવવાની સલાહ આપવી, �હૃિનમા�ણ

સહકાર� મડંળ� ચલાવવી અને િધરાણ મડંળ� ચલાવવી વગેર� �કારની રોજગારલ�ી

��િૃ�ઓમા ં�દાન આપી ર�ા છે.

(15) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ ��ૃો�ુ ં જતન કર�ુ,ં ઘર� બાગબગીચા બનાવવા, ��ૃારોપણ અને

પયા�વરણ સાચવણી �ગનેા કાય��મો યોજવા વગરે� �કારની પયા�વરણલ�ી ��િૃ�ઓમા ં

સ��ય �દાન આપી ર�ા છે.

સબંિંધત સશંોધનોનો પ�રચય

�મ નામ ક�ા/�િુન. વષ� ન�નૂો ઉપકરણ સશંોધન

પ�િત

�થૃ�રણ

�િવિધ

1. દ�સાઈ

ડ�.એમ.

પીએચ.ડ�.

�ુબંઈ

�િુન.

1951 દ�તાવેજો અને

��ુ�ત સા�હ�ય

સરકાર�

દ�તાવેજો અને

િશ�ણ સિમિતની

સભાન�ધો

�વચનો

સવ��ણ

પ�િત

િવષયવ�� ુ

િવ�લષેણ

2. ગાયેલ

બી.એસ.

પીએચ.ડ�.

�દ�હ�

�િુન.

1968 દ�તાવેજ,

અહ�વાલ,

�લુાકાત

સરકાર�

દ�તાવેજો

અવૈિધક �લુાકાત

સવ��ણ

પ�િત

િવષયવ�� ુ

િવ�લષેણ

Page 67: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

78

3. જોષી

વી.એ.

પીએચ.ડ�.

દ.�.ુ

�િુન.

1980 �રુત �જ�લાની

આ�મ શાળાઓ

�લુાકાતપ�,

��ાવ�લ, સદંભ�

સા�હ�ય

સવ��ણ

પ�િત

કાઈવગ�

4. ક�બા પીએચ.ડ�.

�ુબંઈ

�િુન.

1984 GSBની શાળાઓ

અને કૉલજેો

��ાવ�લ,

અ�ભ�ાયાવ�લ,

�લુાકાતપ�ક

ઐિતહાિસક

પ�િત,

�ય��ત

અ�યાસ

પ�િત

�ણુા�મક

�થૃ�રણ

5. દ�સાઈ

આર.એમ.

પીએચ.ડ�.

�.ૂિવ.

1984 �હૃદ �ુબંઈ

રા�યના ઉ.�.ુ

િવ�ાલયો

અહ�વાલ,

દ�તાવે�

લખાણો,

��ાવ�લ,

અ�ભ�ાયાવ�લ,

સા�યપ�

ઐિતહાિસક

અ�યાસ,

સવ��ણ

�િવિધ,

�ય��ત

અ�યાસ

�ણુા�મક

�થૃ�રણ,

િવષયવ�� ુ

િવ�લષેણ

6. મજ�દુાર,

વાય.આર.

પીએચ.ડ�.

�જુ. �િુન.

1991 �જૂરાત િવ�ાપીઠ

તથા �તૂ�વૂ�

િવ�ાથ�ઓ

દ�તાવે�

સા�હ�ય,

અવલોકન,

�લુાકાત

િવષયવ�� ુ

િવ�લષેણ

િવષયવ�� ુ

િવ�લષેણ

7. ચૌધર� સી. પીએચ.ડ�. 1996 ગાધંી િવ�ાપીઠ

વેડછ�

િનર��ણ ન�ધ �ણુા�મક

સશંોધન

પ�િત

�ણુા�મક

�થૃ�રણ

8. �દવ

એમ.સી.

પીએચ.ડ�.

�જુ. �િુન.

1998 મગનભાઈ

�લ�ખત ��ુતકો,

લેખો

સદંભ� સા�હ�ય દ�તાવે�

સવ��ણ,

િવષયવ�� ુ

�થૃ�રણ

િવષયવ�� ુ

િવ�લષેણ

9. �જુરાત

નઈ

તાલીમ

સઘં

�ો��ટ

�.ૂિવ.

2001 �જુરાતની

આ�મશાળાઓ,

ઉ.�.ુ િવ�ાલયો,

અ�યાપન મ�ંદરો,

GBTC, �.ૂિવ.

��ાવ�લ સવ��ણ

પ�િત

�ણુા�મક

�થૃ�રણ

Page 68: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

79

10. શાહ,

એચ.પી.

પીએચ.ડ�.

સૌરા��

�િુન.

2004 �ુબંઈના ��ૃા�મો �લુાકાત સવ��ણ

પ�િત

�ણુા�મક

�થૃ�રણ

11. ગો�હલ પીએચ.ડ�.

દ.�.ુ

�િુન.

2005 સહ��કુ ન�નુો

�જુરાત �યાયામ

�ચારક મડંળ

સા�યપ�,

િનર��ણ ન�ધ,

�લુાકાતપ�ક

સવ��ણ

પ�િત

�ણુા�મક

�થૃ�રણ

12. માડં�લક

એસ.બી.

પીએચ.ડ�.

સૌરા��

�િુન.

2007 �જુરાતના 23

ડાયટ યા�ૃ��છક

ર�તે

અવલોકન,

��ાવ�લ,

�લુાકાત

�ય��ત

અ�યાસ

કાઈવગ�

13. વાસો�લયા,

પી.�.

પીએચ.ડ�.

સૌરા��

�િુન.

2008 યા�ૃ��છક પ�િત ��ાવ�લ,

�લુાકાત

ઐિતહાિસક

પ�િત

�ણુા�મક

�થૃ�રણ

14. ગોગરા,

એમ.ડ�.

પીએચ.ડ�.

સૌરા��

�િુન.

2011 બનાસકાઠંા

�જ�લાના 10

ગામો યા�ૃ��છક

ર�તે

�લુાકાત,

િનર��ણ

સવ��ણ

પ�િત

�ણુા�મક

�થૃ�રણ

15. ભ�સરા,

સી.

પીએચ.ડ�.

�.ૂિવ.

2011 �.ૂિવ.ના બનેં

મહા િવ�ાલયના

�તૂ�વૂ�

�િશ�ણાથ�ઓ

��ાવ�લ ધોરણા�મક

સવ��ણ,

સશંોધન

પ�િત,

ઐિતહાિસક

સશંોધન

પ�િત

�ણુા�મક

�થૃ�રણ

2.4 ���તુ સશંોધનને આ�ષુ�ંગક �વૂ� થયેલા સશંોધનોના સારની સયંોજના�મક

સમી�ા :

સારાશંમા ંર�ૂ કર�લા સશંોધનોના સમી�ા�મક તારણો આ �જુબ છે.

સારાશંમા ં ર�ૂ થયેલા 15 સશંોધનો પૈક� 1 સશંોધન �જુરાત નઈ તાલીમ સઘં �ારા

થયેલ �ો��ટ છે. �યાર� બાક�ના 14 સશંોધન પીએચ.ડ�.ના છે � પૈક� �જુરાત �િુનવિસ�ટ�,

�જૂરાત િવ�ાપીઠ અને �ુબંઈ �િુનવિસ�ટ�ના બ-ેબે થી �ુલ 6 તથા �દ�લી �િુનવિસ�ટ� 1, દ��ણ

�જુરાત �િુનવિસ�ટ� 3 અને સૌરા�� �િુનવિસ�ટ�ના 4 સશંોધન છે.

Page 69: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

80

સારાશંમા ં ર�ૂ થયેલ સશંોધનોનો સમયગાળો ઈ.સ. 1951 થી ઈ.સ. 2011 �ધુીનો છે.

સારાશંમા ં ર�ૂ થયેલ સશંોધનો પૈક� 4 સશંોધનો શૈ��ણક સ�ંથાઓના ં ક�ળવણીમા ંઅને રા���ય

િવકાસ સદંભ�મા ં �દાનને સબંિંધત હતા.ં 3 સશંોધનો તાલીમી સ�ંથાઓ તેમજ 3 સશંોધનો

�વૈ��છક સ�ંથાઓના મ�હલા તેમજ ખે�તૂોના ઉ�થાનન ેલગતા તથા 3 સશંોધનો �દાનને લગતા

હતા. અને 1 સશંોધન નઈ તાલીમ �તગ�ત ઉ�ર �િુનયાદ� િવ�ાલય તથા 1 સશંોધન નઈ

તાલીમ િશ�ણ �યવ�થાને લગતો �ો��ટ હતો.

ઉપરો�ત અ�યાસોમા ંમા�હતી એક�ીકરણ માટ� સ�ંથાના ર�કડ�સ, �બ� �લુાકાત, ��ાવ�લ,

અ�ભ�ાયાવ�લ, દ�તાવેજો વગેર� �વા ંઉપકરણોનો ઉપયોગ થયો હતો.

સશંોધન પ�િત તર�ક� સવ��ણ પ�િત 8 સશંોધનો, ઐિતહાિસક પ�િત 2, સશંોધનો,

�ય��ત અ�યાસ-3 તથા િવષયવ�� ુિવ�લેષણ-2 સશંોધનોમા ંઉપયોગ થયો હતો.

મા�હતીના �થૃ�રણ માટ� િવષયવ�� ુિવ�લષેણ, t-�ણુો�ર અને ��ાવ�લના �િતચારો�ુ ં

આ�િૃ� અને શતમાનનો ઉપયોગ કર� તથા અ�ભ�ાયાવ�લ�ુ ં કાઈવગ� કસોટ� �વી સ�ંયા�મક

િવ�લષેણ પ�િતનો ઉપયોગ કરવામા ંઆ�યો હતો.

�વૂ� થયેલા ંસશંોધનોના ં��ુય તારણોની સમી�ા�મક બાબતો નીચ ે�જુબ છે.

દ�સાઈ, ડ�. (1951)ના ��ુય તારણોમા ં �ાથિમક િશ�ણમા ં સાવ��ીકરણ તથા ફર�જયાત

િશ�ણનો આ�હ રાખવો જોઈએ. ગોયેલ, બી. (1968)ના ��ુય તારણમા ં રા���ય નેતાઓના

��ૂયોની સમજ ધમ� અને સ�ં�ૃિતની િશ�ણ પર અસર, લોકોના િવચારોમા ં મા�યતાઓ અને

��ૂયોમા ંપ�રવત�ન તથા આિથ�ક પ�ર��થિત જવાબદાર હતી. જોષી, વી. (1980)ના ��ુય તારણોમા ં

આ�મી િશ�ણનો �મ �મ �િમક િવકાસ થતો ગયો તેમ તેમ નવા ત�વો ઉમેરાતા ગયા હતા.

આ�મી �વન પ�િત એટલે ગાધંીવાદ� િવચારસરણી �જુબ�ુ ં �વનધોરણ પરં� ુ તબ�ાવાર

પ�રવત�ન. ક�બા (1984)ના ��ુય તારણમા ંગાધંી િશ�ણભવનમા ંપહ�લથેી જ અ�યાસ િશ�ત તથા

િવકાસ પર �યાન આપવામા ંઆવે છે. G.S.B. ને પોતાના આદશ� છે. ગાધંી િવચારધારાને S.U.P.W.

અને સા�ં�ૃિતક કાય� કરાવે છે. સતત ��ૂયાકંનની કડ�ઓ �ધુારવા સતત �ય�નશીલ છે. દ�સાઈ,

રમાબને (1984)ના ��ુય તારણોમા ં �જુરાતની આ�મશાળાઓમા ં નઈ તાલીમની િશ�ણ તરાહ

અપનાવી હતી તથા ઉ.�.ુ િવ�ાલયોની સ�ંથાઓ વધી, લોક��િૃત વધી તથા સ�ંથાઓની આિથ�ક

સ�રતા વધતા ં ભૌિતક �િુવધાઓમા ં પણ વધારો થયો હતો. મજ�દુાર, વાય (1991)ના ��ુય

તારણોમા ં �જૂરાત િવ�ાપીઠ એ �વદ�શ �ેમ, નૈિતક ��ૂયો અને ચા�ર�ય ઘડતર માટ� તથા

સમાજસેવા કર� શક� તેવી િવ�ાથ�ઓની નવી પેઢ� ઉ�પ� કરવા માટ� �ુદંર �દાન ક�ુ� હ� ુ.ં

Page 70: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

81

ચૌધર�, ચપંાબહ�ન (1996)ના ��ુય તારણોમા ં ગાધંી િવ�ાપીઠ વેડછ�નો ઉ�ભવ લોકોની

જ��રયાતમાથંી થયો છે તથા આઝાદ�ની ચળવળ માટ� વેડછ�નો મોટો ફાળો હતો. �દવ, એમ.

(1998)ના ��ુય તારણોમા ંમગનભાઈ દ�સાઈ �ાથિમક િશ�ણમા ંગાધંી�ના િવચારોના �હમાયતી

હતા તથા િવચારધારાના સદંભ� હવા�ટ �પે�સર, એ�ર�ટોટલ, ગે�લ�લયોના �હમાયતી હતા. �જુરાત

નઈ તાલીમ સઘં �ો��ટ (2001)ના ��ુય તારણોમા ંઅ�યાપન મ�ંદરો તથા ઉ.�.ુ િવ�ાલયો નઈ

તાલીમના િસ�ાતં �જુબ કાય� કર� છે. શાહ, એચ.પી. (2004)ના ��ુય તારણોમા ંશહ�ર� િવ�તારમા ં

��ૃોની સ�ંયામા ંવધારો થતા ં��ૃા�મની માગં વધી છે. તથા �વૈ��છક સગંઠનોની �િૂમકા સાર� છે.

ગો�હલ (2005)ના તારણો �માણે �જુરાત �યાયામ �ચારક મડંળ �ારા સી.પી.એ�્., ડ�.પી.એ�્.,

બી.પી.ઈ., એમ.પી.ઈ.ના અ�યાસ�મો ચલાવીને �યાયામ ��િૃ�ને વેગ આ�યો હતો. માડંલીક,

એસ.બી. (2007)ના ��ુય તારણોમા ંરા���ય િશ�ણનીિત 1986ની ભલામણથી DIET ની �થાપના

કરવામાઆંવી તથા ભૌિતક �િુવધાઓ પણ સારા �માણમા ંજોવા મળ� હતી. વાસોલીયા, પી.�.

(2008)ના ��ુય તારણોમા ં ભારતની સહકાર� ��િૃ� ઘણી �ૂની છે અને તેના કારણે ભારતમા ં

આિથ�ક અને સવા�ગી િવકાસમા ંવામનમાથંી િવરાટ કદમ માડં�ા છે. ગોગરા, એમ.ડ�. (2011)ના

��ુય તારણોમા ં �વસહાય�ૂથના કારણે મ�હલાઓમા ં સામા�જક, આિથ�ક પ�રવત�ન થયેલ જોવા

મ��ુ ં હ� ુ.ં ભ�સરા, છનાભાઈ (2011)ના ��ુય તારણોમા ં �જૂરાત િવ�ાપીઠના �િશ�ણાથ�ઓ

�વન િવકાસના પાઠ શીખીને િવ�ાપીઠના ં�યેયની �િૂત� કર� છે અને �જુરાતની આ�મશાળાઓ,

ઉ.�.ુ િવ�ાલયોમા ંવ� ુ�માણમા ંસેવા આપી ર�ા છે.

2.5 ���તુ સશંોધન�ુ ંઔ�ચ�ય :

�વૂ� થયેલા સશંોધનોના અ�યાસ ઉપરથી જોઈ શકાય છે ક� કોઈ એક નઈ તાલીમની સ�ંથા�ુ ં

શૈ��ણક અને સામા�જક ��ેે �દાનના સદંભ�મા ં અ�યાસ થયો નથી. વળ� સશંોધક પોતે નઈ

તાલીમની સ�ંથામા ંવષ�થી સેવામા ંકાય�રત છે. �થી ���તુ સશંોધનનો �ડાણ�વૂ�કનો અ�યાસ કર�

શકાય. તેથી ���તુ સશંોધન હાથ ધ�ુ� હ� ુ.ં આ સશંોધનની િવિશ�ટતાઓ આ �માણે છે.

1. ���તુ સશંોધનનો અ�યાસ નઈ તાલીમ િશ�ણ �ણાલીથી કાય� કરતી સ�ંથા

િવ�મગંલ� ્અનેરાના શૈ��ણક અને સામા�જક ��ેે �દાન �ગનેો છે. � સદંભ� �વૂ�

આ�ુ ંસશંોધન હાથ ધરા�ુ ંનથી.

2. ���તુ સશંોધનમા ંસ�ંથાના �દાનનો �ણુવ�ાની �ૃ��ટએ અ�યાસ કરવામા ંઆ�યો છે,

તેથી તેમા ંસ�ંયા�મક અને �ણુા�મક બનંે પ�િતઓનો ઉપયોગ કય� છે.

Page 71: કરણ-2 અયાસની િમકા અનૂ ેસંબંિધત સાહયની સમીાshodhganga.inflibnet.ac.in/bitstream/10603/107477/5/05 chapter2.pdf ·

82

3. �વૂ� થયેલા ં સશંોધનો સ�ંથાનો પ�રચય �રૂો પાડતા અથવા વણ�નની મા�હતી �રૂ�

પાડતા ંહતા.ં �યાર� ���તુ સશંોધન શૈ��ણક અને સામા�જક ��ેે �દાનના સદંભ�મા ં

હોઈ િવિવધ પાસાનંો અ�યાસ કરવામા ંઆ�યો છે.

4. �વૂ� થયેલ સશંોધનોમા ંએકાદ બ ે ઉપકરણોનો ઉપયોગ કરવામા ંઆવેલ છે. �યાર�

���તુ સશંોધનમા ં સચંાલક તથા હો�ેદારો માટ� �લુાકાતપ�ક, આચાય� માટ�

��ાવ�લ, િશ�કો તથા િવ�ાથ�ઓ માટ� અ�ભ�ાયાવ�લ અને કાય���ેના ગામ લોકો

માટ� �લુાકાતપ�ક �વા ઉપકરણોનો ઉપયોગ કરવામા ંઆ�યો છે.

5. ���તુ સશંોધન ગાધંી�ના િવચારો �માણ ે ચાલતી નઈ તાલીમની સ�ંથા�ુ ં છે �

પછાત િવ�તારમા ંઆવેલી છે તેના ં �ારા લોકોના �વનમા ંઆવેલ પ�રવત�ન �ગ�ે ુ ં

છે. � અ�ય નઈ તાલીમની સ�ંથા માટ� �ેરણા�પ છે.

6. ���તુ સશંોધનમા ંિવ�મગંલ� ્અનેરા� ુ ંઆ�મશાળા અને ઉ�ર �િુનયાદ� િવ�ાલય

તેમજ �િુનયાદ� �ી અ�યાપન મ�ંદર�ુ ં શૈ��ણક ��ેે �ુ ં �દાન છે તેનો અ�યાસ

કરવાનો છે. તેથી િશ�ણ �ારા લોકોના �વનમા ંઆવેલ બદલાવ �ણી શકાય.

7. િવ�મગંલ� ્અનેરા� ુ ંSWOT એનાલીસીસ કરવામા ંઆ��ુ ંછે. તેથી સ�ંથાની તાકાત,

નબળાઈઓ, તકો અને પડકારોનો અ�યાસ કર� સ�ંથાના વ� ુ િવકાસ માટ�ના �ચૂનો

કર� શકાય.

2.6 ઉપસહંાર :

���તુ �કરણમા ં નઈ તાલીમની સ�ંથા િવ�મગંલ� ્ અનેરાનો પ�રચય તથા નઈ

તાલીમની સ�ંથાના ઉ�ભવ અને િવકાસની સૈ�ાિંતક સમી�ા તેમજ ���તુ સશંોધનના સદંભ�મા ં

અગાઉ થયેલા સશંોધનોનો અ�યાસ કર� તેની સમી�ા કરવામા ં આવેલ છે. તેમાથંી ક�ટલાકં

સશંોધનો સશંોધકને પોતાના અ�યાસ માટ� �દશા�ચૂક અને ઉપયોગી બ�યા ં હતા.ં �ના આધાર�

સશંોધન માટ� જ�ર� એવા ં તમામ પગિથયા ં�ગે િવ��તૃ સમજ મેળવી ���તુ સશંોધનને ન�ુ ં

�વ�પ આપવા સશંોધક� �યાસ કર�લ છે.

આમ, ���તુ અ�યાસને સબંિંધત સા�હ�યની સમી�ા કર� અ�યાસ માટ� જ�ર� એવા ં

તમામ પાસાઓનો �યાલ મેળવી તે �ગનેી �ડ� સમજ ક�ળ�યા બાદ ���તુ અ�યાસ માટ� તૈયાર

કર�લ સશંોધન યોજનાની ર�ૂઆત હવે પછ�ના �કરણ-3મા ંકરવામા ંઆવેલ છે.